Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

જમીન વિવાદમાં બે જુથ વચ્ચે ફાયરિંગ, 10થી વધુ ઘાયલ

dharmendravaghela by dharmendravaghela
2024-10-03 11:14:59
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ઘાયલ થયા છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS), 2023 ની કલમ 163 ની પેટા કલમ 1 હેઠળ આ વિસ્તારમાં પ્રતિબંધિત આદેશો લાગુ કર્યા છે. આગામી આદેશો સુધી લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ છે.
પોલીસે જણાવ્યું કે બંને જુથ નાગા સમુદાયના છે, પરંતુ હુનફૂન અને હાંગપુંગ નામના બે અલગ-અલગ ગામોના છે. બંને જુથ એક જ જમીન પર દાવો કરે છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવાદિત જમીનની સફાઈ અંગે બંને પક્ષો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. વિસ્તારમાં આસામ રાઈફલ્સ તહેનાત કરવામાં આવી છે. બીજી તરફ, પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠનના ટાઉન કમાન્ડરની મંગળવારે ચુરાચાંદપુર જિલ્લાના લીશાંગ ગામ પાસે અજાણ્યા લોકોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતકની ઓળખ જિલ્લાના કપરાંગ ગામના રહેવાસી સેખોહાઓ હાઓકીપ તરીકે થઈ હતી.
પોલીસે જણાવ્યું કે મૃતક યુનાઈટેડ કુકી નેશનલ આર્મી (UKNA)નો સભ્ય હતો. આ ઘટના ગઈ કાલે સવારે 12:15 વાગ્યે ચુરાચંદપુરના ટોરબુંગ બંગલાથી લગભગ 1.5 કિમી દૂર બની હતી. પોલીસે હાઓકીપના મૃતદેહને ચુરાચાંદપુર મેડિકલ કોલેજના શબઘરમાં રાખ્યો છે.

Tags: manipurukhrulvialonce
Previous Post

કોલકાતા રેપ-હત્યા કેસ : જુનિયર ડોક્ટરોએ રેલી યોજી

Next Post

ઇઝરાયલે વિશ્વને ચોંકાવી દીધું : UNના મહાસચિવ એન્ટોનિયો પર લગાવ્યો પ્રતિબંધ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ઇઝરાયલે વિશ્વને ચોંકાવી દીધું : UNના મહાસચિવ એન્ટોનિયો પર લગાવ્યો પ્રતિબંધ

ઇઝરાયલે વિશ્વને ચોંકાવી દીધું : UNના મહાસચિવ એન્ટોનિયો પર લગાવ્યો પ્રતિબંધ

રાજધાની દિલ્હીમાં હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા

રાજધાની દિલ્હીમાં હોસ્પિટલમાં ડોક્ટરની ગોળી મારી હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.