Tag: manipur

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ટોળાએ એસપી ઓફિસ પર કર્યો હુમલો

મણિપુરના કાંગપોકપી જિલ્લામાં ટોળાએ એસપી ઓફિસ પર કર્યો હુમલો

શુક્રવારે સાંજે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલો ઇમ્ફાલ પૂર્વ જિલ્લાની સરહદે આવેલા ...

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકલી જિલ્લામાં ફાયરિંગ થઈ રહ્યું છે. લોકોના મતે મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. કુકી અને ...

મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓ : પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો સિદ્ધાર્થ મૃદુલ

મણિપુર હિંસા પાછળ અદ્રશ્ય શક્તિઓ : પૂર્વ ચીફ જસ્ટિસનો મોટો દાવો સિદ્ધાર્થ મૃદુલ

મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...

મણિપુરમાં હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર : મુખ્યમંત્રી બિરેન સિંહ

મણિપુરમાં હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર : મુખ્યમંત્રી બિરેન સિંહ

મણિપુરમાં ફરી હિંસા શરૂ થયા બાદ મુખ્યમંત્રી બિરેન સિંહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પી ચિદમ્બરમની નીતિઓને ...

આતંકવાદીઓએ મણિપુરમાં ખાદ્યપદાર્થો વહન કરતી ટ્રકો સળગાવી

આતંકવાદીઓએ મણિપુરમાં ખાદ્યપદાર્થો વહન કરતી ટ્રકો સળગાવી

આસામના સિલ્ચર શહેરથી જીરીબામ થઈને ઈમ્ફાલ જતી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતી બે ટ્રકોને બુધવારે સવારે આતંકવાદીઓએ આગ ચાંપી દીધી હતી.આ ...

મણિપુરના જીરીબામમાં અડધા બળેલા મૃતદેહ મળ્યા

મણિપુરના જીરીબામમાં અડધા બળેલા મૃતદેહ મળ્યા

મણિપુરના જીરીબામ જિલ્લાના જાકુરાદોર કરોંગમાં 11 નવેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર ...

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ...

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા : મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા : મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે ...

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે. ...

Page 1 of 3 1 2 3