મણિપુરમાં ફરી કર્ફ્યૂ, સ્કૂલ-બજાર-દુકાનો બંધ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં ...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં પરિસ્થિતિ કાબુમાં આવી રહી નથી. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ચુરાચાંદપુર જિલ્લામાં ...
શુક્રવારે મણિપુરના ચુરાચંદપુરમાં 9 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, છોકરી ગુરુવારે સાંજે 6 વાગ્યાની આસપાસ ગુમ ...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ શાસન લાદવા અંગેનું જાહેરનામું ...
શુક્રવારે સાંજે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં એક ટોળાએ પોલીસ અધિક્ષકની ઓફિસ પર હુમલો કર્યો. આ હુમલો ઇમ્ફાલ પૂર્વ જિલ્લાની સરહદે આવેલા ...
મણિપુરના ઈમ્ફાલ ઈસ્ટ અને કાંગપોકલી જિલ્લામાં ફાયરિંગ થઈ રહ્યું છે. લોકોના મતે મોર્ટાર પણ છોડવામાં આવી રહ્યા છે. કુકી અને ...
મણિપુર હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલે મંગળવારે કહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિને તાત્કાલિક નિયંત્રણમાં લાવવાની જરૂર છે, નહીં તો અહીં ...
ઈમ્ફાલ અને જીરીબામમાં શાળાઓ અને કોલેજો 13 દિવસ બંધ રહ્યા બાદ શુક્રવારે ફરી ખુલશે. એજ્યુકેશન ડિરેક્ટોરેટે પોતાના આદેશમાં કહ્યું છે ...
મણિપુરમાં ફરી હિંસા શરૂ થયા બાદ મુખ્યમંત્રી બિરેન સિંહે પ્રથમ વખત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, પી ચિદમ્બરમની નીતિઓને ...
આસામના સિલ્ચર શહેરથી જીરીબામ થઈને ઈમ્ફાલ જતી આવશ્યક ચીજવસ્તુઓ લઈ જતી બે ટ્રકોને બુધવારે સવારે આતંકવાદીઓએ આગ ચાંપી દીધી હતી.આ ...
મણિપુરના જીરીબામ જિલ્લાના જાકુરાદોર કરોંગમાં 11 નવેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોએ 10 આતંકીઓને ઠાર ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.