Tag: manipur

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલમાં હિંસા, 3ના મોત: ચુરાચાંદપુરમાં ઉગ્રવાદી માર્યો ગયો

મણિપુરના ઉખરુલ જિલ્લામાં બુધવારે નાગા સમુદાયના બે જુથ વચ્ચે ફાયરિંગ થયુ હતું. જેમાં 3 લોકોના મોત થયા હતા. 10થી વધુ ...

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા : મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓ ઘુસ્યા : મૈતેઈ ગામોમાં હુમલાનો ભય

મણિપુરમાં મ્યાનમારથી 900 કુકી ઉગ્રવાદીઓની ઘૂસણખોરી કરી હોવાની વાત સામે આવી છે. રાજ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે શુક્રવારે 20 સપ્ટેમ્બરે ...

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

મણિપુરના લોકોને CRPF કેન્ટીનમાં સામાન મળશે

હિંસા સામે ઝઝૂમી રહેલા મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં સામાન્ય લોકોને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની કેન્ટીનમાંથી બુધવારથી સામાન મળવા લાગ્યો છે. ...

મણિપુરમાં રાજ્યપાલના ઘર પર પથ્થરમારો: રાજીનામાની માગ

મણિપુરમાં રાજ્યપાલના ઘર પર પથ્થરમારો: રાજીનામાની માગ

મણિપુરમાં, રાજ્યપાલ અને ડીજીપીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સોમવારે હિંસક બન્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓએ રાજભવનના મુખ્ય દરવાજા પર પથ્થરમારો ...

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત : 9 ઘાયલ

મણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા હતા. મહિલાની 8 ...

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

લોકસભા ચૂંટણી બાદ મણિપુરમાં ફરી હિંસા : મેઈતેઈ ઘર છોડીને ભાગ્યા

લોકસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ એનઆઈએએ મણિપુરમાં 13 મહિનાથી ચાલી રહેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડનો ખુલાસો કર્યો છે. બીજી તરફ, ...

મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે જવાનોનાં મોત

મણિપુરમાં ઉગ્રવાદીઓના હુમલામાં બે જવાનોનાં મોત

મણિપુરમાં ચાલી રહેલી હિંસા હજુ અટકતી દેખાતી નથી. લોકસભા ચૂંટણીના એક દિવસ બાદ જ કુકી ઉગ્રવાદીઓએ નરસેના વિસ્તારમાં સેન્ટ્રલ રિઝર્વ ...

મણિપુરમાં કિડનેપ કરાયેલાં ASPને સુરક્ષા દળોએ છોડાવ્યા

મણિપુરમાં કિડનેપ કરાયેલાં ASPને સુરક્ષા દળોએ છોડાવ્યા

પોલીસ અને સુરક્ષા દળોએ મણિપુરમાં મંગળવારે અપહરણ કરાયેલા એડિશનલ એસપી (એએસપી) અમિત મયેંગબામને બચાવી લીધા છે. તેનું મૈતેઈ સંસ્થાના કેડર ...

મણિપુરમાં 400 લોકોએ ચુરાચંદપુર SP-DC ઓફિસને ઘેરી, વાહનો સળગાવ્યા, એકનું મોત

મણિપુરમાં 400 લોકોએ ચુરાચંદપુર SP-DC ઓફિસને ઘેરી, વાહનો સળગાવ્યા, એકનું મોત

મણિપુરમાં ફરી એકવાર હિંસા વધી છે. 400 લોકોના સશસ્ત્ર ટોળાએ ચુરાચંદપુર એસપી-ડીસી ઓફિસને ઘેરી લીધી હતી. ટોળાએ સરકારી વાહનોને આગ ...

Page 3 of 5 1 2 3 4 5