Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં રાજ્યપાલના ઘર પર પથ્થરમારો: રાજીનામાની માગ

સુરક્ષાકર્મીઓ જીવ બચાવીને ભાગ્યા, 20 લોકો ઘાયલ;

dharmendravaghela by dharmendravaghela
2024-09-10 11:24:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મણિપુરમાં, રાજ્યપાલ અને ડીજીપીના રાજીનામાની માંગણી સાથે વિદ્યાર્થીઓનું પ્રદર્શન સોમવારે હિંસક બન્યું હતું. સેંકડો વિદ્યાર્થીઓએ રાજભવનના મુખ્ય દરવાજા પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગતા જોવા મળ્યા હતા. આ હુમલામાં 20 લોકો ઘાયલ થયા છે.
રાજ્યમાં વધી રહેલી હિંસક ઘટનાઓ અને બગડતા કાયદો અને વ્યવસ્થાને કારણે 8 સપ્ટેમ્બરથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. રવિવારે કિશમપતમાં તિદ્દિમ રોડ પર 3 કિલોમીટર સુધી રેલી કાઢ્યા બાદ પ્રદર્શનકારીઓ રાજભવન અને સીએમ હાઉસ પહોંચ્યા હતા. પોલીસ અને સુરક્ષા દળોએ તેમને બેરિકેડ લગાવીને અટકાવ્યા હતા. ટીયર ગેસના અનેક રાઉન્ડ પણ છોડવામાં આવ્યા હતા. દેખાવકારો રસ્તા પર બેસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. તેમણે કહ્યું- સરકાર અને પોલીસ ડ્રોન હુમલા રોકવામાં નિષ્ફળ રહ્યા છે. રાજ્યપાલ ઉપરાંત પ્રદર્શનકારીઓ ડીજીપી, સુરક્ષા સલાહકાર અને 50 ધારાસભ્યોના રાજીનામાની માગ કરી રહ્યા છે.

Advertisement
Tags: governor house paththar maromanipur
Previous Post

સુરત : મુખ્ય આરોપીએ મિત્રો સાથે બે દિવસ પહેલા ગણેશ પંડાલ પર પાણીના પાઉચ ફેંક્યા હતા

Next Post

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

ગુજરાતમાં બાવળા નજીક ફૂડ પાર્ક બનાવશે UAE

મોદીની 56 ઇંચની છાતી હવે ઈતિહાસ : રાહુલ ગાંધી

મોદીની 56 ઇંચની છાતી હવે ઈતિહાસ : રાહુલ ગાંધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.