Monday, July 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મણિપુરમાં હિંસા યથાવત : હથિયારો સાથે આવેલા ટોળાએ ખેડૂતની કરી હત્યા

બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ શરૂ કરી

dharmendravaghela by dharmendravaghela
2026-07-13 11:36:34
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

મણિપુર રાજ્યમાં ઘણાં સમયથી હિંસા ભડકેલી છે, અને સ્થિતિ પણ વધારે વિકત બની રહી છે. ફરી એક

હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. કાંગપોકપી જિલ્લામાં આવેલા ગોવાનજાંગ ગામમાં ગત શનિવારે

હથિયારો સાથે આવેલા ટોળાએ એક 53 વર્ષીય વ્યક્તિની હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ ખેડૂતનું નામ હાઓલાલ સિંગસિટ હતું. આખરે શા કારણે તેની હત્યા

કરવામાં આવી? ફરી કોઈ મોટી હિંસા ભડકશે કે પછી આ કોઈ બદલાની ભાવનાએ કરવામાં આવેલી

હત્યા હતી?
આ મામલે પોલીસનું કહેવું છે કે, ઘટના ચાલવાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલે સાંજે 5.30 વાગ્યાં

આસપાસ બની હતી. ઈમ્ફાલ-તોમેંગલોગ પર આવેલા ગોવાનજાંગ ગામમાં ખેડૂત દંપતી પોતાના

ખેતરમાં કામ કરી રહ્યાં હતાં, ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો. ટોળાએ હુમલો ક્યાં હતો, તેની

પત્ની તો ઘટના સ્થળેથી ફરાર થઈ ગઈ હતી, પરંતુ પતિ હાઓલાલને અનેક ગોળીઓ વાગી હોવાથી

તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે તોડી આવી હતી. પોલીસે મૃતકને મૃતદેહને કાંગપોકલી

જિલ્લા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરીને

તપાસ પણ શરૂ કરી દીધી છે. જો કે, હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો, તેની પોલીસને હજી કોઈ

જાણ નથી, આરોપીઓને શોધવા માટે તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

 

Tags: farmermanipurmob killed
Previous Post

ઈન્ડોનેશિયામાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૩ લોકોના કરૂણ મોત નીપજ્યા

Next Post

પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થતા વૈશ્વિક બજારો તૂટયા : શેરબજારમાં મોટો કડાકો

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો
તાજા સમાચાર

અમદાવાદમાં બૂટલેગરો બેફામ : દારૂના અડ્ડાનો વિરોધ કરતા રહીશો ઉપર કર્યો હુમલો

July 13, 2026
અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર
તાજા સમાચાર

અમદાવાદની હોટલમાં નર્સિંગની વિધાર્થિનીએ યુવક સાથે આપઘાત કરી લેતા ચકચાર

July 13, 2026
રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ
તાજા સમાચાર

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

July 13, 2026
Next Post
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો

પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થતા વૈશ્વિક બજારો તૂટયા : શેરબજારમાં મોટો કડાકો

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

રથયાત્રા પૂર્વે અમદાવાદ લશ્કરી છાવણીમાં ફેરવાયું : ૨૦૦૦ જવાનોની રૂટમાર્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.