Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો

CJI ચંદ્રચૂડ વિદાય સમારોહમાં થયા ભાવુક : ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્નાના વખાણ

dharmendravaghela by dharmendravaghela
2024-11-09 12:04:05
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના અંતિમ કાર્ય દિવસ પર સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન CJIએ પોતાના પરિવાર, માતા-પિતા, અંગત જીવનની સાથે કરિયરથી જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી અને પોતાના અનુભવ પણ સંભળાવ્યા. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, ‘અમે જજ તરીકે જટિલ વિષયો પર ચુકાદા આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર કરે છે.’
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય.
તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે 9 નવેમ્બર, 2022ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. બે વર્ષના કાર્યકાળના અંત પછી આજે સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. બે વર્ષના કાર્યકાળ દરમિયામ તેમણે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવા અને ચૂંટણી બોન્ડ કેસમાં સરકારને પડકારવા સહિત ઘણા ઐતિહાસિક ચુકાદા આપ્યા હતા.

Tags: cji chandrachud farewell speechidnis
Previous Post

શંકરાચાર્ય અવિમૂક્તેશ્વરાનંદ સ્વામીએ કાશ્મીરમાં ફરી આર્ટિકલ 370 લગાવવાની માંગ

Next Post

હવાઈ પ્રવાસીઓ 3,000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
હવાઈ પ્રવાસીઓ 3,000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

હવાઈ પ્રવાસીઓ 3,000 મીટરની ઊંચાઈએ પહોંચ્યા પછી જ ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે

મણિપુરના CMએ હિંસા ભડકાવી : કુકી સંગઠનનો દાવો

મણિપુરના CMએ હિંસા ભડકાવી : કુકી સંગઠનનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.