Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આવતીકાલથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ

ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી આ 4 સ્થળ સિવાય અન્યત્ર રાત્રિરોકાણ પર પ્રતિબંધ

dharmendravaghela by dharmendravaghela
2024-11-11 11:30:03
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

જૂનાગઢમાં તા. 12 નવેમ્બરથી અને કારતક સુદ અગિયારસથી શરૂ થઈ રહેલી લીલી પરિક્રમાની તમામ તૈયારીને હવે આખરી ઓપ આપી દેવાયો છે. ગયા વર્ષે બાળકી પર દીપડાએ કરેલા હુમલાની ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે આ વખતે વનતંત્રએ એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. ભવનાથ, જીણાબાવાની મઢી, માળવેલા, બોરદેવી આ 4 સ્થળ સિવાય અન્યત્ર રાત્રિરોકાણ પર પ્રતિબંધ છે.
ગિરનારમાં વસતા 56 સિંહ અને 50 થી વધુ દીપડાને પરિક્રમાના રૂટથી સતત 4 દિવસ સુધી દૂર રાખવાનું કામ કરવા માટે 6 એસીએફ, 24 આરએફઓ, 76 ફોરેસ્ટર સહિત 350થી વધુ વન કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે. આના માટે ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
ગિરનારની લીલી પરિક્રમાના રૂટ પરથી હિંસક પ્રાણીઓને દૂર રાખવાના પૂરતા પ્રયાસો છતા ક્યારેક વન કર્મીઓને ચકમો આપીને કોઈ પશુ આ તરફ આવી જાય તો તેના માટે પ્રથમ વાર 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર 20 રાવટી અને 20 પાંજરા મુકાયા છે. ટ્રાન્કવિલાઈઝર ગન અને વેટરનરી ડોક્ટર્સની ટીમ તેમજ સાસણથી સ્પેશિયલ ટ્રેકરની ટુકડી પણ 24 કલાક કાર્યરત રાખવાનો નિર્ણય વન તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

Tags: junagadhlili parikrama girnar
Previous Post

અમદાવાદ એરપોર્ટ પર સોનાની સાૈથી વધુ જ્યારે સુરતમાં હીરાની દાણચોરી

Next Post

તાનારીરી મહોત્સવ-2024નો પ્રારંભ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
તાનારીરી મહોત્સવ-2024નો પ્રારંભ

તાનારીરી મહોત્સવ-2024નો પ્રારંભ

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

જમ્મુના કિશ્તવાડમાં 4 આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી : સર્ચ ઓપરેશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.