Thursday, March 5, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

દિલ્હીમાં AQI 440ને પાર : સરકારી ઓફિસોના સમયમાં ફેરફાર

સરકારની અપીલ - પોતાના વાહનમાં જવાનું ટાળો, 106 બસો, મેટ્રોની ટ્રીપમાં વધારો

dharmendravaghela by dharmendravaghela
2024-11-16 12:00:28
in Uncategorized
Share on FacebookShare on Twitter

શનિવારે સવારે પણ દિલ્હીમાં પ્રદૂષણ ખૂબ જ ખતરનાક સ્તરે નોંધાયું હતું. ​​​​​દિલ્હીના 10થી વધુ સ્ટેશનો પર સવારે 7 વાગ્યે AQI 400+ નોંધાયો હતો. જહાંગીરપુરીમાં AQI સૌથી વધુ 445 પર પહોંચ્યો હતો. પ્રદૂષણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી આતિશીએ સરકારી ઓફિસો માટે સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકારની ઓફિસો સવારે 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધી, દિલ્હી સરકારની ઓફિસો સવારે 10 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા સુધી અને એમસીડી ઓફિસો સવારે 8:30થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરશે.
દિલ્હીની તમામ પ્રાથમિક (ધોરણ 5 સુધી) સ્કૂલોમાં ઓનલાઈન વર્ગો ચલાવવાની જાહેરાત શુક્રવારે જ કરવામાં આવી હતી. હવે ધોરણ 6 થી 12 સુધીની સ્કૂલો માટે પણ માસ્ક ફરજિયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે લોકોને પોતાના વાહનો ન ચલાવવાની અપીલ કરી છે. આ માટે 106 વધારાની ક્લસ્ટર બસો અને મેટ્રોની 60 વધુ ટ્રીપો વધારવામાં આવી છે. એર કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) એ NCR એટલે કે હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનથી આવતી બસોને દિલ્હી આવવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

Tags: delhi aqi 400 plus
Previous Post

45 મુખ્ય ટ્રેનોની સ્પીડને 120 કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય

Next Post

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાનના હુમલાનો જવાબ : ઈઝરાયલે 100 વોર પ્લેન, મિસાઈલ ફેક્ટરીઓ ફૂંકી
Uncategorized

ઈઝરાયેલે ઈરાન ઉપર પાંચ હજાર બોમ્બ ફેક્યા : ૧૧૦૦થી વધુના મોત

March 5, 2026
Uncategorized

Joe Fortune Sem Depósito – dentro do Brasil casino ggbbbet

March 4, 2026
Uncategorized

Εξειδικευμένες Σχέδια Σχετικά Με Διαδίκτυο Heads-Up · Νότια Ευρώπη Deposit & Play casino luckygem

March 4, 2026
Next Post
બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

બિજનૌરમાં ભયાનક અકસ્માત,વરરાજા સહિત 7 લોકોના મોત

યોગી સરકારના મંત્રી મન્નુ કોરીના કાફલા પર હુમલો, પિસ્તોલ પણ લૂંટી લીધી

યોગી સરકારના મંત્રી મન્નુ કોરીના કાફલા પર હુમલો, પિસ્તોલ પણ લૂંટી લીધી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112