Thursday, December 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડંડો છૂટથી વાપરવો જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય : ગૃહમંત્રી

હર્ષ સંઘવીએ કહ્યું, લોકોને હેરાન કરશો તો વરઘોડો તો નિકળશે જ

dharmendravaghela by dharmendravaghela
2024-12-06 11:42:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

પોલીસે રિકવર કરેલો મુદામાલ અરજદારોને સોંપવાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની ઉપસ્થિતિમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 430 અરજદારોને મોબાઈલ પરત આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ કહ્યું હતું કે, પોલીસ કર્મીઓને આપેલો ડંડો છૂટથી વાપરવો જ જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે તે ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઘણા લોકોને આજકાલ વરઘોડાથી ઘણો વાંધો છે, ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે રાજ્યના સામાન્ય નાગરિકોને જો કોઈ ટપોરી દ્વારા હેરાન પરેશાન કરવામાં આવશે તો તેના વરઘોડા તો જરૂરથી નિકળશે. આમ તેમ દોડવાની ઘણી આદતો હોય પરંતુ પોલીસ જોડે પાલો પડે તો ચાલવાની તકલીફ પડવી જ જોઈ. રાજ્યના નાગરિકની શાંતિ, સલામતી અને સુરક્ષા એ પોલીસની જવાબદારી છે.
તેમજ પોલીસને ટકોર કરતા કહ્યું કે, સામાન્ય નાગરિક પ્રત્યે પોલીસ દ્વારા વ્યવહારિક રીતે વર્તન થાય તે પણ ખૂબ જરૂરી છે. રાજ્યના સામાન્ય નાગરિકો જ્યારે પોતાની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમના માન સન્માનની જવાબદારી પણ સૌ પોલીસ કર્મીઓની છે. પણ ગુનેગાર મહેમાન બની જલસા ન કરે એ પણ આપણે સતર્ક બનીને જોવાનું છે. કોઈ ગુનેગાર પોલીસ સ્ટેશનમાં આવે અને મહેમાનગતિ કરવામાં આવે તેવી પરિસ્થિતિ DGP સુધી ન પહોંચે તેની ચિંતા કરજો.

Tags: gandhinagarharsh sanghavimobile arpan
Previous Post

ખ્યાતિકાંડ: PMJAY યોજનાના દસ્તાવેજો અને ડોક્ટરની તપાસ કરાશે

Next Post

રાજ્ય સરકારે ગુજરાતની 16 યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેન્ક આપ્યો,

dharmendravaghela

dharmendravaghela

Related News

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ગેરકાયદેરીતે રહેતા ૩૦ ભારતીય નાગરિકની ધરપકડ

December 25, 2025
અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી વેટિકન અને જેરુસલેમ સુધી નાતાલની ઉજવણી

December 25, 2025
કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા
તાજા સમાચાર

કર્ણાટકમાં માર્ગ અકસ્માતમાં ૧૦થી વધુ લોકો જીવતા ભુંજાયા

December 25, 2025
Next Post
રાજ્ય સરકારે ગુજરાતની 16 યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેન્ક આપ્યો,

રાજ્ય સરકારે ગુજરાતની 16 યુનિવર્સિટીને ફાઇવ સ્ટાર રેન્ક આપ્યો,

25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન

25થી 31 ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલ 2024નું આયોજન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.