Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફ્લાઈટમાં બોમ્બની અફવા ફેલાવનાર નીકળ્યો IB ઓફિસર!

dharmendravaghela by dharmendravaghela
2024-12-11 11:59:53
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગયા મહિને છત્તીસગઢના પાટનગર રાયપુરમાં નાગપુરથી કોલકાતા જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી, જેથી ફ્લાઇટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ કેસમાં અફવા ફેલાવનાર વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ વ્યક્તિ આઈબીનો જ અધિકારી નીકળ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર 14 નવેમ્બરના રોજ અનિમેષ મંડલ નામના વ્યક્તિએ ફ્લાઈટના ક્રૂને ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી આપી હતી, ત્યારબાદ ફ્લાઈટનું છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટમાં કુલ 187 મુસાફરો સવાર હતા. પોલીસે જણાવ્યું કે ફ્લાઇટની તપાસ બાદ બોમ્બની માહિતી ખોટી હોવાનું જાણવા મળ્યું હતું, ત્યાર બાદ ખોટી માહિતી આપવા બદલ મંડલની ધરપકડ કરવામાં આવી હતી.

Tags: chhatishgarhib officer arrest bomb threat
Previous Post

તરફેણમાં હુકમ કરાવી આપવા માટે લાંચ માગનાર વકિલ ઝડ્પાયો

Next Post

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

મહારાષ્ટ્રના લોકો માટે અયોધ્યામાં 13 માળનું ભક્ત નિવાસ બાંધવાને ફડણવીસ સરકારની મંજૂરી

સુરતની બે મુસ્લિમ મહિલાની કતારમાં ધરપકડ

નકલી પત્રકાર બની રૂપિયાનો તોડ કરતી ટોળકી ઝડપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.