Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દવા પૂરી થઈ જતાં માનસિક બીમાર યુવકે ‘એરપોર્ટને કોઈ ઉડાવી દેવાનું છે’ કોલ કરી તંત્રને દોડાવ્યું

બારડોલીના સાબિર મન્સુરી પાસે રૂપિયા ન હોવાથી પરેશાન હતો

dharmendravaghela by dharmendravaghela
2024-12-12 11:56:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

બારડોલીના એક માનસિક બીમાર યુવકની દવા પૂરી થઈ જતાં તેણે પરેશાનીમાં ‘સુરત એરપોર્ટને કોઈ બોમ્બથી ઉડાવી દેવાનું છે’ એવો કોલ કરી દીધો હતો. એલસીબી અને ગ્રામ્ય એસઓજીએ તેને ઘરેથી દબોચી લીધો હતો. આ યુવકનું નામ સાબીર બસીર મન્સુરી (40)(રહે, મદિના કોમ્પ્લેક્સ, બારડોલી) છે. તે ગોદડાં બનાવવાની મજૂરી કરે છે, તેની પત્ની દિવ્યાંગ છે તથા 3 સંતાનો છે. તે એક મહિનાથી બીમાર હતો. 10 દિવસથી દવા લાવવા રૂપિયાના ન હતા જેથી હતાશામાં તેણે પોતાના જ મોબાઇલ ફોન પરથી પોલીસને કોલ કરી દીધો હતો.
‘અમે સુરત સ્ટેશન પર ઊભા હતા ત્યારે બે શખ્સો એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની વાતો કરતા હતા’ એવી વાત ઉપજાવી કાઢી સાબિરે પોલીસને કોલ કર્યો હતો. જેથી એસઓજી, ડુમસ પોલીસ તેમજ ડોગ-સ્કોવોડ એરપોર્ટ પર દોડી ગઈ હતી અને વાહનોની તપાસ કરી હતી. પેસેન્જરોના સામાન સહિતની સીઆરપીએફના સ્ટાફે તપાસ કરી હતી. એરપોર્ટનો તમામ વિસ્તાર ખૂંદી વળવા છતાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પોલીસે સીઆરપીએફની સાથે 3 કલાક સુધી એરપોર્ટનું ચેકિંગ કર્યું હતું. છેવટે આ અફવા જ સાબિત થઈ હતી.

Tags: bardoli youthbomb threatsurat airport
Previous Post

શું શિંદે જૂથને ગૃહ મંત્રાલય કે રેવન્યુ નહીં મળે?

Next Post

આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ

આસામમાં NRC માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

શિયાળુ સત્રનો 13મો દિવસ : વિપક્ષ અધ્યક્ષની મિમિક્રી કરે છે : જેપી નડ્ડા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.