Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પંજાબમાં બસ ગંદા નાળામાં ખાબકી, 8નાં મોત:24થી વધુ ઘાયલ

સામેથી આવતા વાહનને જોઈને વળાંક લેવા જતાં બેલેન્સ ગુમાવ્યું

dharmendravaghela by dharmendravaghela
2024-12-28 11:37:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પંજાબના ભટિંડા જિલ્લાના તલવંડી સાબોમાં શુક્રવારે એક ખાનગી કંપનીની બસ (PB 11 DB- 6631) કાબૂ બહાર ગઈ અને નાળામાં પડી ગઈ, જેમાં ડ્રાઇવર સહિત 8 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 24થી વધુ લોકો ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલાઓમાં 2 વર્ષની બાળકી અને તેની માતા પણ સામેલ છે. એક વિકલાંગ વ્યક્તિ, જે હરિયાણાનો રહેવાસી હતી તેનું પણ મૃત્યુ થયું છે. મૃતક ડ્રાઈવરની ઓળખ માનસાના રહેવાસી બલકાર સિંહ તરીકે થઈ છે. ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માત જીવનસિંહ વાલા ગામ પાસે થયો હતો. બસ સરદુલગઢથી ભટિંડા તરફ જઈ રહી હતી. બસમાં લગભગ 50 લોકો સવાર હતા. દુર્ઘટનાની માહિતી મળ્યા બાદ પ્રશાસન અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ભટિંડાના ડીસી શૌકત અહેમદ પારેએ જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ જણાવ્યું હતું કે ડ્રાઈવર બસને વધુ ઝડપે ચલાવી રહ્યો હતો. એટલામાં સામેથી એક મોટી ટ્રોલી આવી. એનાથી બચવા માટે બસે વળાંક લીધો, જેના કારણે આ અકસ્માત થયો.

Tags: bhatindaBUs accidentPunjab
Previous Post

ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં રજુ થયેલા ઠરાવો ચર્ચા બાદ મંજુર કરાયા

Next Post

અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

અટલ ટનલ રોહતાંગ ફરી બંધ : હેવી સ્નોફોલનું એલર્ટ

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

મણિપુરના બે જિલ્લામાં ફાયરિંગ, પોલીસકર્મી-ગ્રામજનો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.