Friday, July 4, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મેલબોર્નમાં ભારત હાર્યું : 184 રનથી કાંગારુઓની જીત

અમ્પાયરના વિવાદિત નિર્ણય પર જયસ્વાલને આઉટ અપાતા વિવાદ

aaspassdaily by aaspassdaily
2024-12-30 12:18:50
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર, સમાચાર
Share on FacebookShare on Twitter

બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે રમાઈ હતી. આ મેચમાં ભારતને 184 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં ભારતને જીતવા માટે 340 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ માત્ર 155 રન સુધી જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ હારને કારણે ભારતીય ટીમ હવે સિરીઝમાં 1-2થી પાછળ છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે 84 રનની ઇનિંગ રમી હતી, પરંતુ થર્ડ અમ્પાયરના ખરાબ નિર્ણયે તેની ઇનિંગનો અંત લાવી દીધો હતો. હવે છેલ્લી ટેસ્ટ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
મેલબોર્ન ટેસ્ટના અંતિમ દિવસે સોમવારે ટીમ ઈન્ડિયાને 340 રનનો ટાર્ગેટ મળ્યો હતો જેમાં ટીમ ઈન્ડિયા માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ટોપ ઓર્ડરના બેટર્સના ખરાબ પ્રદર્શનને કારણે ભારતે આ સ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યશસ્વી સિવાય પ્રથમ ત્રણ બેટર્સ રોહિત શર્મા (9), કેએલ રાહુલ (0) અને વિરાટ કોહલી (5) સિંગલ ડિજિટ રનમાં જ આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન કમિન્સે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે 3 વિકેટ લીધી છે. મિચેલ સ્ટાર્ક, સ્કોટ બોલેન્ડ, નાથન લાયન અને ટ્રેવિસ હેડને એક-એક વિકેટ મળી હતી.
71મી ઓવર દરમિયાન યશસ્વી જયસ્વાલની વિકેટને લઈને વિવાદ ઉભો થયો હતો. હકીકતમાં, તેને ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યો હતો. આવી સ્થિતિમાં પેટ કમિન્સે DRS લીધું. રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળતું હતું કે બોલ યશસ્વીના બેટ અને ગ્લોવ્ઝને લાગ્યો ન હતો, પરંતુ અપૂરતા પુરાવા હોવા છતાં ત્રીજા અમ્પાયરે તેને આઉટ આપ્યો હતો. નિયમ પ્રમાણે, પુરાવાની ગેરહાજરીમાં ચુકાદો બેટિંગ કરનારાઓની તરફેણમાં જાય છે.

Previous Post

પાંચ મહિને બમણાની લાલચ આપી રૂ. 800 કરોડ લૂંટી લીધા

Next Post

ભૂતપૂર્વ PM મનમોહનસિંહનું સ્મારક સ્થાન પસંદ કરવા કોંગ્રેસને અપાયો વિકલ્પ

aaspassdaily

aaspassdaily

Related News

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,
તાજા સમાચાર

હમસફર એક્સપ્રેસ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી,

July 4, 2025
કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો
તાજા સમાચાર

કાર્ગો પેન્ટમાં મોબાઈલ, કેસર સહીત સંતાડી લાવતા મુંબઈનો યાત્રીક અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો

July 4, 2025
સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ
તાજા સમાચાર

સેબીએ અમેરિકાની ટ્રેડિંગ કંપની પર મુક્યો પ્રતિબંધ

July 4, 2025
Next Post
મનમોહન સિંહનું નિધન : 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ભૂતપૂર્વ PM મનમોહનસિંહનું સ્મારક સ્થાન પસંદ કરવા કોંગ્રેસને અપાયો વિકલ્પ

દક્ષિણ ઈથોપિયામાં અકસ્માતમાં 66 લોકોના મોત

દક્ષિણ ઈથોપિયામાં અકસ્માતમાં 66 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.