Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બે વર્ષમાં હવાઈ યાત્રી વધ્યા છતાં કમાણી 408 કરોડ ઘટી

રેલવેમાં યાત્રી ઘટ્યા છતાં આવક વધી : અમદાવાદમાં હવાઈ અને રેલવે યાત્રીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ

dharmendravaghela by dharmendravaghela
2025-01-02 11:39:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં આશ્ચર્યજનક ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અમદાવાદમાં ગત વર્ષે રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા ઓછી થઈ છે. જ્યારે હવાઈ યાત્રીઓની સંખ્યા 60 લાખ વધી ગઈ છે. હવે લોકોમાં આરામદાયક અને લગ્ઝરી મુસાફરીનું ચલણ વધ્યું છે. જેના પગલે તેઓ વધુ ખર્ચ કરવામાં અચકાતા નથી. જોકે, એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા ભલે વધી હોય પરંતુ એરપોર્ટની આવક વધવાને બદલે 408 કરોડ ઘટી છે. જ્યારે રેલવેમાં મુસાફરોની સંખ્યા ઘટવા છતાં પણ આવક વધી છે.
માત્ર અમદાવાદ જ નહીં સુરત, વડોદરામાં પણ હવાઈ મુસાફરોની સંખ્યા વધી છે. આ તમામ એરપોર્ટની કમાણીમાં ગાબડું પડ્યું છે. જ્યારે છેલ્લા સાત વર્ષોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેલવે યાત્રીઓની સંખ્યા ઘટી છે તેમ છતાં આવક વધી છે. જેનું મુખ્ય કારણ છે કે હવે એસી અને સ્લીપર ક્લાસને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. એટલું જ નહીં પ્રીમિયમ ટ્રેનોમાં પણ ભાડું વધુ હોવા છતાં તેમાં મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા વધી છે. આમ લોકો હવે સુવિધા-સમય બચત પર વધારે ધ્યાન આપી રહ્યા છે. ફોર વ્હિલર વાહનોનું ચલણ પણ વધ્યું છે. વર્ષ 2021-22માં 3,91,3,678 કાર-જીપ રજિસ્ટ્રેશન થઈ. 2022-23માં 4,23,0,806 રજિસ્ટર્ડ થઈ. જ્યારે 2021-22માં ટેક્સી કેબ 1,03,356 નોંધાઈ જે 2022-23માં વધીને 1,11,653 પહોંચી ગયું. પ્રદેશમાં કુલ 18 હજાર ખાનગી બસો સિવાય સરકારી બસોની સંખ્યા પણ વધારે છે. 2022માં સરકારી બસોમાં મુસાફરી કરનાર યાત્રીઓની સંખ્યા 11.1 લાખ હતી જે 2023માં વધીને 11.3 લાખ થઈ. 2024માં આ સંખ્યા વધીને અંદાજે 11.4 લાખ પહોંચી ગઈ છે.

Tags: air travellersindia
Previous Post

મકરસંક્રાતિ આસપાસ માવઠાની આગાહી

Next Post

લાહૌલ-સ્પીતિમાં પારો -16.7ºC,

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
લાહૌલ-સ્પીતિમાં પારો -16.7ºC,

લાહૌલ-સ્પીતિમાં પારો -16.7ºC,

વારંવાર નાપાસ થવા અંગે પૂછપરછ કરી તો વિદ્યાર્થીએ માતાપિતાને મારી નાખ્યા

વારંવાર નાપાસ થવા અંગે પૂછપરછ કરી તો વિદ્યાર્થીએ માતાપિતાને મારી નાખ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.