Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ગોહિલવાડમાં ગુંજયો બાપા સીતારામનો નાદ : બગદાણામાં ઘુઘવ્યો ભક્તિનો સાગર

ગુરૂઆશ્રમમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજય બહારથી પણ ભાવિકો બાપાને માથું ટેકવવા પહોંચ્યા, હૈયે હૈયું દળાય એટલી ભીડ

dharmendravaghela by dharmendravaghela
2025-01-17 16:00:54
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ગોહિલવાડ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર જ નહિ પરંતુ દેશ દેશાવરમાં ભાવિક ભકતોના હર્દય સિંહાસન પર બિરાજમાન રાષ્ટ્રીય સંત પુ. બજરંગદાસ બાપાના 48માં મહા પરીનિર્વાણ દિવસે આજે સમગ્ર ગોહિલવાડમાં ગુરુ પૂજન સાથે વંદના કરી ઉજવણી કરાઇ હતી. ગુરુ આશ્રમ ખાતે પૂર્વ ધારણા મુજબ ભાવિક ભક્તોનો સાગર છલકાયો હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. વ્હેલી સવારથી જ ભકતો બાપાને નત મસ્તક થવા મોટી સંખ્યામાં ગુરુ આશ્રમમાં ઉમટી પડ્યા હતા. અબાલ, વૃદ્ધ સહિત સૌ કોઈએ આજના દિવસે બાપાને ચરણે શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
લાખો ભાવિકોના આસ્થાના કેન્દ્ર એવા પૂ. બજરંગદાસબાપુની પુણ્યતિથિની આજે સમગ્ર ગોહિલવાડમાં ભારે ભાવ અને ભક્તિ સાથે ઉજવણી થઈ છે. ભાવનગર શહેર- જિલ્લામાં ધર્મ-ભક્તિ ભાવ સાથે બજરંગદાસ બાપની 48મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ ધાર્મિક, સેવાકીય કાર્યો થયા હતા. મઢુલીઓ શણગારી સવારે પૂજા, આરતી બાદ ઠેર ઠેર જગ્યાએ પ્રસાદ વિતરણ કરાયું હતું.


બગદાણા ગુરૂ આશ્રમ પરિસરને ભવ્ય રોશનીથી શણગાર કરાયો હતો,આજે સવારે બાપાની આરતી, ધ્વજપૂજન, ગુરુ પૂજન બાદ પરંપરાગત નગરયાત્રા યોજાઈ હતી જેને સેંકડો ભાવિકો અને ગ્રામજનોએ પુષ્પ વર્ષા સાથે હ્ર્દયના ભાવથી વધાવી હતી અને બાપા સીતારામનો જય ધોષ ગુંજયો હતો.
આ પ્રસંગે સ્વયં શિસ્ત સ્વયં સેવકોએ સુંદર રીતે સેવા બજાવેલ. જુદા જુદા વિભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ રાત સેવા કરી સ્વયં સેવકોએ પ્રસંગને દીપાવ્યો હતો. ટ્રસ્ટ મંડળના નેતૃત્વ અને માર્ગદર્શન તળે વિવિધ ગામના સેવક મંડળો કાર્યરત રહ્યા હતા. વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા પણ પૂણ્યતિથિ મહોત્સવ સંદર્ભે સહયોગ પૂરો પડાયો હતો.

Tags: Bajarangdas Bapabapa sitaramguru aashram bagadanapunyatithi
Previous Post

કઠલાલ પાસે કાર પલટી જતાં બાલાસિનોરના 4 લોકોના મોત

Next Post

ભાવનગર શહેરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધાર્મિક કાર્યો સાથે ઉજવણી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભાવનગર શહેરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધાર્મિક કાર્યો સાથે ઉજવણી

ભાવનગર શહેરમાં બજરંગદાસ બાપાની પુણ્યતિથિની ધાર્મિક કાર્યો સાથે ઉજવણી

ભાવનગરમાં ગત રાત્રીના કારના ચાલકે બે સ્કૂટરને અડફેટે લેતા ચાર વ્યક્તિને ઇજા

ભાવનગરમાં ગત રાત્રીના કારના ચાલકે બે સ્કૂટરને અડફેટે લેતા ચાર વ્યક્તિને ઇજા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.