Monday, January 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

48 કલાકમાં 57 હુમલા : પાકિસ્તાન સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું

BLA અને TTPએ 100થી વધુ લોકોના મોતનો કર્યો દાવો

dharmendravaghela by dharmendravaghela
2025-03-17 12:09:12
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં વિદ્રોહીઓના એક પછી એક હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ, છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનમાં 57 હુમલા થયા છે. આમાં બલૂચિસ્તાનમાં ટ્રેન અપહરણનો ડેટા સામેલ નથી. મોટાભાગના હુમલા TTP અને BLA દ્વારા કરવામાં આવ્યા છે. સ્નાઈપર શોટ, ગ્રેનેડ હુમલા અને આઈઈડી બ્લાસ્ટ દ્વારા વિદ્રોહીઓએ પાકિસ્તાનને ભયના માહોલમાં મુકી દીધું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ હુમલાઓમાં 16 લોકોના મોત થયા છે જ્યારે 46 લોકો ઘાયલ થયા છે. જોકે, BLAના દાવા મુજબ આ આંકડો 100થી વધુ છે.
પાકિસ્તાનના ક્વેટાથી તફ્તાન જઈ રહેલા સેનાના કાફલા પર રવિવારે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં સાત જવાનો શહીદ થયા છે જ્યારે 21 ઘાયલ થયા છે.બલૂચ લિબરેશન આર્મી (BLA)એ 90 પાકિસ્તાની સૈનિકોના મોતનો દાવો કર્યો છે. બલૂચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેનાના કાફલા પર હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલો ક્વેટાથી 150 કિલોમીટર દૂર નોશ્કીમાં થયો હતો. આ હુમલા બાદ સેનાએ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
આ પહેલા BLAએ 14 માર્ચે એક ટ્રેન હાઈજેક કરી હતી. આ હાઈજેક પછી લાંબા સમય સુધી સુધી પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ હુમલાને લઈને પાકિસ્તાન અને બલૂચ બળવાખોરો પોતપોતાના દાવા કરી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ કહ્યું હતું કે આ હુમલામાં 31 લોકોના મોત થયા હતા, જેમાં 18 સૈનિકો સામેલ હતા. પાકિસ્તાનમાં એક પછી એક થઈ રહેલા આતંકવાદી હુમલાઓને કારણે તેને આર્થિક સ્તરે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.

Tags: pakistanttp bla attack
Previous Post

‘તંદુર’ હોટલમાંથી યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

Next Post

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી
તાજા સમાચાર

અમદાવાદમાં વહેલી સવારે મુસાફરોથી ભરેલી AMTS બસમાં આગ ભભૂકી

January 19, 2026
ચાંદીનો ભાવમાં વિક્રમ ૨૭૩૫નો ઉછાળો ભાવ વધીને પ્રતિકીલો ૧૯૦૭૯૯
તાજા સમાચાર

ચાંદીનો ભાવ વધીને ત્રણ લાખની પાર : સોનાના ભાવમાં પણ ઉછાળો

January 19, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે વેપાર યુદ્ધની સ્થિતિ

January 19, 2026
Next Post
ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ચંદ્રયાન-5 મિશનને કેન્દ્ર સરકારે આપી મંજૂરી

એ.આર. રહેમાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ

એ.આર. રહેમાનને હોસ્પિટલમાંથી રજા અપાઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.