Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સુરતને ટૂરિઝમ હબ બનાવવા કેન્દ્રનો નિર્ણય

સુરતથી ગોવા, દ્વારકા અને માંડવી સુધી ક્રૂઝ શરૂ કરાશે

dharmendravaghela by dharmendravaghela
2025-03-28 12:31:36
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ઈકોનોમી રિજિયનમાં બિઝનેસની સાથે સાથે ટૂરિઝમ હબ બનાવવાનો પણ કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે, જેમાં ક્રૂઝ સર્વિસથી માંડીને બીચ ફ્રન્ટ ડેવલપમેન્ટ, ડિઝનીલેન્ડ થીમ પાર્ક, બીચ હોટેલ્સ અને બીચ રિસોર્ટ વગેરે ઊભા કરવાનું પણ સરકારનું આયોજન છે, જ્યાં સાઉથ એશિયાનો ઈન્ટરનેશનલ કક્ષાનો પ્રથમ થીમ પાર્ક બનાવાશે. આ માટે નવસારી પાસે ઉભરાટ બીચ નજીકની જગ્યા પસંદ કરવામાં આવી છે.
ડિઝની વર્લ્ડ-અમેરિકા સાથે નીતિ આયોગ દ્વારા વાટાઘાટો પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત દરિયાઈ માર્ગથી મુંબઈ, ગોવા અને દ્વારકા-સોમનાથ સુધી સુરતને કનેક્ટ કરવા માટે ક્રૂઝ ટૂરિઝમ શરૂ કરવા માટે બે સર્કિટ પ્રપોઝ કરવામાં આવી છે અને બંને સર્કિટમાં ક્રૂઝ સર્વિસથી સુરતને કનેક્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હજીરા અને ઉભરાટ બીચ ખાતે ક્રૂઝનાં ટર્મિનલ બનાવવામાં આવશે. આ ક્રૂઝ સર્વિસ 3થી 4 દિવસની રહેશે. આ ઉપરાંત સુવાલી, ઉભરાટ અને તીથલ બીચને મલ્ટિ એક્ટિવિટી ઝોન તરીકે ડેવલપ કરાશે. આમ, આગામી સમયમાં સુરત એક અગ્રણી ટૂરિઝમ કેન્દ્ર તરીકે પણ ઉભરી આવશે.

Tags: cruise servicesurat
Previous Post

વડોદરા ‘રક્ષિત કાંડ’માં કારની સ્પીડ 130થી વધુ

Next Post

28 થી 30 માર્ચ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
28 થી 30 માર્ચ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે

28 થી 30 માર્ચ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે

‘દેશ કોઈ ધર્મશાળા નથી, ‘દેશની સુરક્ષા મજબૂત બનાવશે : ગૃહમંત્રી અમિત શાહ

'દેશ કોઈ ધર્મશાળા નથી, 'દેશની સુરક્ષા મજબૂત બનાવશે : ગૃહમંત્રી અમિત શાહ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.