Saturday, August 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગાંધીનગર સેક્ટર-4માં મોડી રાત્રે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ

આગ બુઝાવતા 4 ફાયર કર્મીઓ દાઝ્યા

dharmendravaghela by dharmendravaghela
2025-04-12 11:22:19
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના સેક્ટર – 4 ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં મોડી રાતના આગ લાગી હતી. ફાયર બ્રિગેડને આ અંગેનો કોલ મળતા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગ ઓલવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ દરમિયાન એકાએક ઝૂંપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેના પરિણામે ચાર ફાયર કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાં દોડધામ મચી હતી.
આ અંગે ફાયર બ્રિગેડનાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલે જણાવ્યું કે, DPમાં આગ લાગી હોવાનો કોલ પ્રદીપે કર્યો ગયો હતો. જેથી અમારી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી. અમારી ટીમના માણસો ફાયર ટેન્કરમાં પાઈપ લગાવવાની કામગીરી કરી હતી. અને અન્ય જવાનો શૌચાલય તરફ ગયા હતા. એવામાં અચાનક ઝૂંપડામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયો હતો. જેમાં ફાયર કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ , રણજીત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ દાઝી ગયા હતા.
ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે વધુમાં જણાવ્યું હતું કે દાઝેલાઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં મહાવીરસિંહ, રણજીત અને વિપુલ 75 ટકા જેટલું શરીરે દાઝી જતાં ત્રણેયને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ભૂપેન્દ્ર પટેલ હાથના ભાગે દાઝી ગયા હોવાથી સિવિલમાં દાખલ કરાયા છે. પ્રાથમિક તપાસમાં સુલભ શૌચાલયનું સંચાલન કરતા હેમંત ઝૂંપડામાં હતા નહીં. દીવો કરવાથી કે શોટ સર્કિટ થવાથી સિલિન્ડરમાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે.

Tags: gandhinagargas cylinder blast
Previous Post

118 રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર નિકુંજ ઝડપાયો

Next Post

હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર મંદિરમાં ભવ્ય કળશ યાત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર મંદિરમાં ભવ્ય કળશ યાત્રા

હનુમાન જયંતીની પૂર્વ સંધ્યાએ સાળંગપુર મંદિરમાં ભવ્ય કળશ યાત્રા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 3 આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં 3 આતંકવાદી ઠાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.