Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ખાલિસ્તાની આતંકી પન્નૂએ કર્યું પાકિસ્તાનનું સમર્થન, ભારતને આપી ધમકી

અમે બે કરોડ શિખ પાકિસ્તાન સાથે પહાડની જેમ ઉભા છીએ

dharmendravaghela by dharmendravaghela
2025-04-28 12:46:06
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પહેલગામ આતંકી હુમલા બાદ ખાલિસ્તાની આતંકી ગુરપતવંત સિંહ પન્નૂએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે. પન્નૂએ કહ્યું કે તે ભારતીય સેનાને પાકિસ્તાન પર હુમલો કરવા નહીં દે. પન્નૂએ એવો પણ દાવો કર્યો કે ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિમ્મત નથી. આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદથી પાકિસ્તાનને શંકા છે કે ભારત તેના પર હુમલો કરી શકે છે.
ખાલિસ્તાની આતંકીએ કહ્યું, ‘અમે ભારતીય સેનાને પંજાબમાંથી પસાર થવા નહીં દઇએ જેનાથી તે પાકિસ્તાન પર હુમલો કરે. ભારતમાં પાકિસ્તાન સામે લડવાની હિમ્મત નથી. અમે બે કરોડ શિખ પાકિસ્તાન સાથે પહાડની જેમ ઉભા છીએ.’ ખાલિસ્તાની આતંકી પન્નૂએ આરોપ લગાવ્યો કે ભારતમાં શિખો અને બાકી લઘુમતીઓ સાથે ખરાબ વ્યવહાર થઇ રહ્યો છે. હવે સમય બદલાઇ ગયો છે. આ 2025 છે ના કે 1965 કે 1971.’
પોતાના નિવેદનમાં ખાલિસ્તાની આતંકીએ કહ્યું કે પાકિસ્તાનનું નામ જ પવિત્રતાનું પ્રતિક છે અને તેની પરંપરા છે કે તે ક્યારેય હુમલો શરૂ કરતો નથી, તેને ચેતવણી આપી કે જે હુમલો કરે છે તેનો અંત ખરાબ થાય છે. પછી તે ઇન્દિરા ગાંધી હોય, નરેન્દ્ર મોદી હોય કે પછી અમિત શાહ. પન્નૂએ કહ્યું કે તે મોદી, ડોભાલ, અમિત શાહ અને જયશંકરને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ સજા અપાવશે. પન્નૂએ આરોપ લગાવ્યો કે ભારતે પહેલગામમાં પોતાના હિન્દૂઓને રાજકીય ફાયદો ઉઠાવવા માટે માર્યા હતા.

Tags: pannu support pakistan
Previous Post

ભારતના ડરથી હજારો પાકિસ્તાની સૈનિકોના રાજીનામા!

Next Post

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

dharmendravaghela

dharmendravaghela

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

ભારતીય સેના નકામી અને બિનઅસરકારક છે : શાહિદ આફ્રિદીએ બેશરમીની હદ વટાવી

ભાવનગર શહેર અને જિલ્લાના હજ યાત્રીકો માટે રસીકરણ કેમ્પ યોજાયો

ભાવનગર શહેર અને જિલ્લાના હજ યાત્રીકો માટે રસીકરણ કેમ્પ યોજાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.