Friday, August 15, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુરીમાં જય જગન્નાથના ઘોષ સાથે રથયાત્રાનો પ્રારંભ

રૂપકડે રથડે સવાર થયા ભગવાન જગન્નાથ

dharmendravaghela by dharmendravaghela
2025-06-27 11:40:34
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજે ઓડિશાના પુરીના જગન્નાત ભગવાન ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રૂપકડે રથડે સવાર થઈ મામા ઘરે જવા નીકળ્યા છે. આ રથયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રા જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધીની હોય છે, આ 12 દિવસના ભવ્યથી અતિભવ્ય ઉત્સવમાં લાખો શ્રદ્ધાળુઓને જોડાય છે. આ યાત્રા ધાર્મિક-સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.
27 જૂનથી શરૂ થતી આ રથયાત્રા 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે સમાપ્ત થશે, જ્યારે ભગવાન પોતાના નિજ મંદિરમાં પાછા ફરશે. રથયાત્રાની તૈયારીઓ મહિનાઓ પહેલાં શરૂ થઈ જાય છે. ગઈકાલે હજારો ભક્તોએ મંદિરના સિંહદ્વાર ખાતે ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના નવયૌવન દર્શન કર્યા. આ દર્શન સવારે 8થી 10:30 વાગ્યા સુધી ખુલ્લાં હતા.
યાત્રાનું શેડ્યૂલ
27 જૂનથી રથયાત્રા શરૂ થશે, જેમાં પુરીના રાજા ‘છેરા પહનરા’ રિવાજ પ્રમાણે રથોની સફાઈ કરશે. 1 જુલાઈએ હેરા પંચમી, 4 જુલાઈએ સંધ્યા દર્શન, 5 જુલાઈએ બાહુડા યાત્રા, 6 જુલાઈએ સુના બેશા, 7 જુલાઈએ અધરા પના અને 8 જુલાઈએ નીલાદ્રિ વિજય સાથે યાત્રા પૂર્ણ થશે, જ્યારે દેવતાઓ નિજ મંદિરમાં પાછા ફરશે.

Tags: jagannath puriodisharathyatra
Previous Post

દેશની 345 પાર્ટીનું ભવિષ્ય અંધકારમય, ભારતીય ચૂંટણી પંચ લેશે મોટો નિર્ણય

Next Post

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

dharmendravaghela

dharmendravaghela

Related News

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે
તાજા સમાચાર

PM મોદી આવતીકાલે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે

August 14, 2025
રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી
આંતરરાષ્ટ્રીય

રશિયા યુદ્ધ નહીં અટકાવે તો ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે, પુતિન સાથે મુલાકાત અગાઉ ટ્રમ્પની ધમકી

August 14, 2025
પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સ્વતંત્રતાની ઉજવણી બની રક્તરંજીત ગોળીબાર! 1 બાળકી સહિત 3ના મોત, અનેક ઘાયલ

August 14, 2025
Next Post
ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, ભક્તોના જીવ તાળવે ચોંટ્યા!

ભાવનગરમાં પૂજન પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

ભાવનગરમાં પૂજન પહિંદ વિધિ બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું પ્રસ્થાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.