Saturday, July 12, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી-એનસીઆરમાં જળબંબાકાર, પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન,પૂર્વોત્તરમાં પૂરની સ્થિતિ

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્ર સહીત રાજ્યોમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક

dharmendravaghela by dharmendravaghela
2025-07-10 11:59:35
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાત સહિત દેશભરમાં વરસાદ મન મૂકી વરસી રહ્યો છે. દરેક રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદ

નોંધાય રહ્યો છે. ત્યારે કેટલાક રાજ્યમાં વરસાદનો કહેર પણ વર્તાય રહ્યો છે. ભારે વરસાદે પગલે

જળબંબાકાર, ટ્રાફિક જામ, ભૂસ્ખલન અને પૂર જેવી સમસ્યાઓ ઊભી કરી છે. ખાસ કરીને

દિલ્હી-એનસીઆરની હાલત કફોડી બની છે, જ્યાં થોડા કલાકના વરસાદે શહેરને જળમગ્ન કરી દીધુ હતું.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આસામ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં પણ પરિસ્થિતિ ચિંતાજનક છે.
દિલ્હી-એનસીઆરમાં બુધવારે સાંજે ભારે વરસાદે રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના

વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. આરટીઆર રોડ અને એનએચ-48 પર

ટ્રાફિક જામ સર્જાયો હતો. દિલ્હી ટ્રાફિક પોલીસે ઝખીરા અંડરપાસ અને રોડ નંબર 40 પર જળબંબાકારને

કારણે ટ્રાફિક ડાયવર્ટ કરાયો હતો. આ ઉપરાંત સૂત્રોની જાણકારી પ્રમાણે ભારે વરસાદના કારણે કેટલી

ફ્લાઈટો પણ પ્રભાવિત થઈ હતી.
એનસીઆરના નોઈડા અને ગુડગાંવમાં પણ સ્થિતિ ગંભીર રહી. ગુડગાંવના એમજી રોડ, સોહના રોડ અને

આઈએફએફસીઓ ચોકમાં ટ્રાફિક ધીમું પડ્યું, જ્યારે સુભાષ ચોકમાં એક એમ્બ્યુલન્સ પાણીમાં ફસાઈ ગઈ.

હિમાચલ પ્રદેશમાં 174 રસ્તાઓ બંધ
ઉત્તરાખંડના ચમોલી અને બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલનને કારણે યાત્રીઓને સુરક્ષિત સ્થળોએ રોકવામાં

આવ્યા. હિમાચલ પ્રદેશમાં 174 રસ્તાઓ બંધ થયા, અને 31 ફ્લેશ ફ્લડ, 22 ક્લાઉડબર્સ્ટ અને 17

ભૂસ્ખલનની ઘટનાઓમાં 85 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલો મળ્યા હતા. જ્યારે આસામમાં

પૂરના કારણે 30 લોકોના જીવ લીધા, અને 29,000થી વધુ લોકો પ્રભાવિત થયા. મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં

25 ગામોનો સંપર્ક તૂટી ગયો, બીજી બાજુ રાજસ્થાનના જેસલમેરમાં ચાર બાળકોનું મોત થયું.

Tags: delhi NCRflood
Previous Post

ટ્રમ્પની નવી ટેરિફ યાદી જાહેર; અમેરિકાએ 20 દેશોને પાઠવ્યા ટેરિફ પત્રો, ભારતને મળી રાહત

Next Post

દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી

dharmendravaghela

dharmendravaghela

Related News

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે
તાજા સમાચાર

ખાડાને કારણે કોઈનો જીવ જશે તો રોડ કોન્ટ્રાક્ટર સામે માનવ મૃત્યુનો કેસ થશે

July 12, 2025
ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર
તાજા સમાચાર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

July 12, 2025
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ
તાજા સમાચાર

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

July 12, 2025
Next Post
દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી

દુનિયામાં સૌથી વધુ સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારા PM બન્યા નરેન્દ્ર મોદી

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.