Thursday, July 10, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢમાં ૧૨ નક્સલીઓનું આત્મસમર્પણ

નવ નક્સલીઓના માથા પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઇનામ હતું

dharmendravaghela by dharmendravaghela
2025-07-10 12:17:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં આજે ૧૨ નક્સલીએ આત્મસમર્પણ કર્યું હતું. જેમાંથી નવ નક્સલીઓના

માથા પર કુલ ૨૮.૫૦ લાખ રૂપિયાનું ઇનામ હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
દંતેવાડાના પોલીસ અધિક્ષક ગૌરવ રાયના જણાવ્યા અનુસાર જૂન ૨૦૨૦માં શરૂ કરવામાં આવેલા

‘લોન વર્રાતુ’ (ગોંડી બોલીમાં જેનો અર્થ તમારા ઘરે/ગામ પાછા ફરો એવો થાય છે) અભિયાન હેઠળ

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૧,૦૦૫ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. જેમાં ૨૪૯ નક્સલીઓના

માથે ઇનામ રાખવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું કે દંતેવાડા પોલીસના ‘લોન વર્રાતુ’ અભિયાન હેઠળ

આત્મસમર્પણ કરનારા માઓવાદીઓની સંખ્યા ૧૦૦૦નો આંકડો પાર કરી ગઇ છે. આ સિદ્ધિ સરકારની

દૂરંદેશી નીતિઓ, સુરક્ષા દળોની સતત કાર્યવાહી અને સ્થાનિક સમુદાયોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આ માઓવાદીઓની ખોખલી વિચારધારાને કારણે ભટકી ગયેલા યુવાનોને મુખ્ય

પ્રવાહમાં પાછા લાવવાની સરકાર અને વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. તેમણે કહ્યું કે બે

મહિલાઓ સહિત ૧૨ કેડરોએ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ

ફોર્સ(સીઆરપીએફ)ના અધિકારીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. તેમણે પ્રતિબંધિત સંગઠનની અંદર

વધતા મતભેદો, કઠોર વન જીવન અને ખોખલી માઓવાદી વિચારધારા અંગે નિરાશા વ્યક્ત કરી હતી.

Tags: chhattisgarhdantewadanaxal surrender
Previous Post

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

Next Post

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં આજે 4 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર

July 10, 2025
કચ્છની ધરા ધ્રુજી, દુધઈમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
તાજા સમાચાર

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા

July 10, 2025
ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત
તાજા સમાચાર

ગુજરાતની પ્રજા ભગવાન ભરોસે: કચ્છ, વડોદરા, સુરતમાં અનેક પુલ જર્જરિત

July 10, 2025
Next Post
ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમા પર્વની પરંપરાગત ઉજવણી કરવામાં આવી

ભાવનગરમાં ભાવિકોએ મઢુલી બનાવી ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરી

ભાવનગરમાં ભાવિકોએ મઢુલી બનાવી ગુરૂપૂર્ણિમા પર્વની ઉજવણી કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.