Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યાનો આક્ષેપ! બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19ના લોકોના મોત

મ્યાનમારના બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટએ કરેલો દાવો ભારતીય સેનાએ ફગાવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 11:40:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલું ગૃહયુદ્ધ શાંત નથી થઇ રહ્યું, હાલના

ટાટમાડો મિલીટરી સાશન સામે ઘણા બળવાખોર જૂથોએ હથિયાર ઉપાડ્યા છે, આ ગૃહ યુદ્ધ દરમિયાન

80 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. એક તરફ દેશમાં આરાજકતાની સ્થિતિ છે, એવામાં

મ્યાનમારના બળવાખોર જૂથ યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસોમ-ઇન્ડિપેન્ડન્ટ એ દાવો કર્યો હતો કે

ભારતીય સેનાએ તેના પૂર્વીય મુખ્યાલય પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેમાં તેના કેટલાક સભ્યોના

મોત નીપજ્યા છે, જો કે ભારતીય સેનાએ આ દાવા ફગાવી દીધા છે.
ગઈકાલે રવિવારે ULFA-I એ એક નિવેદન જાહેર કર્યું હતું જેમાં કહેવામાં આવ્યું કે કે ભારતીય સેનાએ

રવિવારે વહેલી સવારે મ્યાનમારમાં તેમના કેમ્પ પર હુમલો ડ્રોન વડે હુમલો કર્યો હતો, આ હુમલો 2 થી

4 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં લેફ્ટનન્ટ જનરલ નયન મેધી ઉર્ફે નયન આસોમનું મોત

નીપજ્યું.સંગઠને જાહેર કરેલા અન્ય એક નિવેદનમાં એમ પણ જણાવવામાં આવ્યું કે મિસાઇલ હુમલામાં

બ્રિગેડિયર ગણેશ આસોમ અને કર્નલ પ્રદીપ આસોમ પણ માર્યા ગયા હતા. હુમલામાં તેમના 19 સભ્યો

માર્યા ગયા છે અને અન્ય 19 ઘાયલ થયા છે.
માર્યા ગયેલા બળવાખોરોમાં મણિપુરી બળવાખોર જૂથ મણિપુરની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ની

રાજકીય પાંખ રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF)ના સભ્યોનો પણ સમાવેશ થાય છે.આ કથિત

હુમલાના સંદર્ભમાં ULFA-Iએ ભારતીય સેના પર વળતો હુમલો કરવાની પણ ધમકી આપી. સંગઠને

કહ્યું કે ફાઇટર જેટની મદદથી આવા હુમલા સતત કરવામાં આવી રહ્યા છે. અમને બદલો લેવાનો

અધિકાર છે.

Tags: indian drone attackmyanmar
Previous Post

લાહોરથી કરાચી જવા નીકળેલો યુવક સાઉદી પહોંચી ગયો!

Next Post

બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન!

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન!

બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન!

કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.