Monday, July 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહાર બાદ દેશભરમાં થશે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન!

dharmendravaghela by dharmendravaghela
2025-07-14 11:42:41
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું પુનર્મુલ્યાંકન હાથ ધર્યું હતું. આ પ્રક્રિયામાં ગેરકાયદે ભારતમાં

ઘૂસણખોરી કરનારાનું યાદીમાં નામ નિકળ્યા હોવાનો ખુલાસો થયો હતો. આ બાદ હવે ચૂટંણી પંચ

દેશભરમાં મતદાર યાદીના પુનર્મુલ્યાંકનનની તૈયારી કરી રહ્યું છે. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના તાજેતરના

ચુકાદા બાદ આવ્યો છે, જેમાં કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો અધિકાર ગણાવ્યો હતો, પરંતુ તેના

સમયની ટીકા પણ કરી હતી.
બિહારમાં ચૂંટણી પંચે મતદાર યાદીનું વિશેષ પુનર્મુલ્યાંકન હાથ ધર્યું, જેની સામે વિપક્ષી પક્ષો અને

કેટલાક સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમનો દાવો હતો કે આ પ્રક્રિયાથી યોગ્ય નાગરિકોના

મતાધિકારને અસર થઈ શકે છે. સુપ્રીમ કોર્ટે આ પ્રક્રિયાને ચૂંટણી પંચનો બંધારણીય હક ગણાવ્યો અને

બિહારમાં તેને ચાલુ રાખવાની મંજૂરી આપી હતી. જોકે, કોર્ટે એવું પણ જણાવ્યું કે આવી પ્રક્રિયા દેશભરમાં

હાથ ધરવી જોઈએ.
બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જ્યારે આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને

પશ્ચિમ બંગાળમાં 2026માં ચૂંટણી યોજાશે. આ પુનર્મુલ્યાંકનનો હેતુ બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવેલા

ગેરકાયદેસર વિદેશી સ્થળાંતરીઓને દૂર કરવાનો છે, જેના માટે જન્મસ્થળની ચકાસણી કરવામાં આવશે.

આ પ્રક્રિયા મતદાર યાદીની ચોકસાઈ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ ગણાય છે.

Tags: election commission of indiavoter list
Previous Post

મ્યાનમારમાં ભારતીય સેનાએ ડ્રોન હુમલો કર્યાનો આક્ષેપ! બળવાખોર જૂથના કમાન્ડર સહીત 19ના લોકોના મોત

Next Post

કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

dharmendravaghela

dharmendravaghela

Related News

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા
તાજા સમાચાર

રાજીનામુ આપવા અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા, ઈટાલીયા ના આવ્યા

July 14, 2025
શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન
તાજા સમાચાર

શતાયુ વટેલા વૃદ્ધોનું ઘરે જઇને કરાશે આધારકાર્ડ વેરિફિકેશન

July 14, 2025
ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર
આંતરરાષ્ટ્રીય

ગલવાન અથડામણના 5 વર્ષ પછી પહેલી વાર ચીન પહોંચ્યા જયશંકર

July 14, 2025
Next Post
કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

કેરળમાં નિપાહનો કહેર! 1ના મોત બાદ આરોગ્ય વિભાગે 6 જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

લંડનમાં ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ

લંડનમાં ઉડાન ભરતાની સાથે ચાર્ટર્ડ પ્લેન થયું ક્રેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.