Thursday, July 17, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બિહારમાં 125 યુનિટ વીજળી મફત અપાશે: ચૂંટણી અગાઉ નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક

બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે,સરકાર સૌર પેનલનો ખર્ચ ઉઠાવશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-17 11:51:58
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ચૂંટણી વર્ષમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપી છે. લોકોને આ

મહિનાથી એટલે કે જૂલાઈ 2025ના બિલથી મફત વીજળી મળવાની છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે

કે હવે 125 યુનિટ સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં.
વાસ્તવમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે તેમના સત્તાવાર x હેન્ડલ પરથી પોસ્ટ કરીને આ માહિતી આપી છે.

તેમણે લખ્યું હતું કે “અમે શરૂઆતથી જ દરેકને સસ્તા દરે વીજળી પૂરી પાડી રહ્યા છીએ. હવે અમે નિર્ણય

લીધો છે કે 1 ઓગસ્ટ, 2025થી એટલે કે જૂલાઈના બિલથી રાજ્યના તમામ વીજ ગ્રાહકોને 125 યુનિટ

સુધીની વીજળી માટે કોઈ પૈસા ચૂકવવા પડશે નહીં. આનાથી રાજ્યના કુલ 1 કરોડ 67 લાખ પરિવારોને

ફાયદો થશે.” બિહારમાં દરેક જગ્યાએ સોલાર પેનલ લગાવવામાં આવશે
CM નીતિશ કુમારે આગળ લખ્યું હતું કે, “અમે એ પણ નક્કી કર્યું છે કે આગામી ત્રણ વર્ષમાં આ બધા

ઘરેલુ ગ્રાહકોની સંમતિ લઈને તેમના ઘરની છત પર અથવા નજીકના જાહેર સ્થળે સૌર ઉર્જા પ્લાન્ટ

લગાવીને લાભ આપવામાં આવશે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું હતુ કે ‘કુટીર જ્યોતિ યોજના’ હેઠળ

રાજ્ય સરકાર અત્યંત ગરીબ પરિવારો માટે સૌર ઉર્જા પ્લાન્ટ લગાવવાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. એટલું જ

નહીં, સરકાર બાકીના લોકોને પણ યોગ્ય સહાય પૂરી પાડશે. આ સાથે ઘરેલુ ગ્રાહકોને હવે 125 યુનિટ

સુધી વીજળી ખર્ચવાની જરૂર રહેશે નહીં, તેમજ એક અંદાજ મુજબ, આગામી ત્રણ વર્ષમાં રાજ્યમાં 10

હજાર મેગાવોટ સુધી સૌર ઉર્જા ઉપલબ્ધ થશે.

Tags: Biharfree electricitynitishkumar
Previous Post

મૃત્યુનોંધ 16-07-25

Next Post

અલાસ્કા ટાપુ પર 7.3નો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

dharmendravaghela

dharmendravaghela

Related News

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત
આંતરરાષ્ટ્રીય

ઈરાકમાં શોપિંગ મોલમાં આગ, 60ના મોત

July 17, 2025
બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું
તાજા સમાચાર

બોઇંગને બચાવવા અમેરિકન મીડિયાની નવી થિયરી, પાયલટ પર ઠીકરું ફોડ્યું

July 17, 2025
સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ
તાજા સમાચાર

સરકાર હવે 10 લાખ લોકોને મફતમાં આપશે AIની ટ્રેનિંગ

July 17, 2025
Next Post
અલાસ્કા ટાપુ પર 7.3નો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

અલાસ્કા ટાપુ પર 7.3નો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની સરકાર સંકટમાં

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂની સરકાર સંકટમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.