Saturday, July 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી-ગોવા ઈન્ડિગો વિમાનનું એન્જિન ફેલ!, મુંબઈમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

એક એન્જિન ફેલ થયા બાદ 17 મિનિટ સુધી વિમાન આકાશમાં ઉડતું રહ્યું હતું

dharmendravaghela by dharmendravaghela
2025-07-17 11:59:01
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિમાનમાં ખામી આવવાની ઘટનાઓ સતત વધી રહી છે. અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયાના પ્લેન

ક્રેશની ઘટના બાદ આવા સમાચાર સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. દિલ્હીથી ગોવા જઈ રહેલી ઈન્ડિગોના

વિમાનનું મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હોવું પ્રકાશમાં આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે

વિમાનનું એક એન્જિન ફેલ થઈ ગયું હતું. જેના કારણે વિમાનને મુંબઈ તરફ લઈ જઈને ઈમરજન્સી

લેન્ડિંગ કરાવ્યું હતું. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, એક એન્જિન ફેલ થયું તે બાદ 17 મિનિટ

સુધી વિમાન આકાશમાં ઉડતું રહ્યું હતું. બાદમાં તેનું મુંબઈ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન વિમાનમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતાં.
દિલ્હીથી ઈન્ડિગોની ફ્લાઈટ ગોવા જવા માટે રાત્રે 8 વાગે ટેક ઓફ કર્યું હતું. વિમાને અડધો કલાક લેટ

ટેક ઓફ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. દિલ્હીથી ગોવા જઈ રહેલા વિમાનને રાત્રે 10 વાગ્યાની

આસપાસ મુંબઈ તરફ વાળી દેવામાં આવ્યું હતું. વિમાન અચાનક મુંબઈ તરફ વાળી દેતા મુસાફરો

ગભરાઈ ગચા હતા. જો કે, મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગોના

વિમાનનું સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. સુરક્ષિત રીતે લેન્ડિંગ કરવામાં આવતા

મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઇન્ડિગો વિમાનનું એક એન્જિન અચાનક ફેલ થઈ ગયું હોવાથી પાયલોટે મુંબઈમાં વિમાનનું ઇમરજન્સી

લેન્ડિંગ કરાવ્યું હતું. મહત્વની વાત એ છે કે, 12 જૂને અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટના પછી

વિમાનોમાં ટેકનિકલ સમસ્યાઓના કિસ્સાઓ વધી રહ્યાં છે. છેલ્લા 5 વર્ષમાં ભારતમાં વિમાનના

એન્જિનમાં ખામીના 65 કેસ નોંધાયા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. મુંબઈ ખાતે

કરવામાં આવેલા ઇમરજન્સી લેન્ડિંગમાં અત્યારે કોઈ જાનહાનિ કે નુકસાનના સમાચાર મળ્યાં નથી.

Tags: indigo flight engine failureMumbai
Previous Post

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી! શેખ હસીનાના વતનમાં ચારના મોત

Next Post

બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી
તાજા સમાચાર

ટ્રાયલ અટકાવવાની લાલુપ્રસાદની માંગણી સુપ્રીમ કોર્ટે ઇન્કારી

July 18, 2025
મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી
તાજા સમાચાર

મુંબઈના બાંદ્રામાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 3 માળની ઈમારત ધરાશાયી

July 18, 2025
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી
Uncategorized

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે 3 સ્કૂલને બોંબથી ઉડાડી દેવાની અપાઈ ધમકી

July 18, 2025
Next Post
બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

બે મહિના બાદ શુભાંશુ પરિવારને મળી થયા ભાવુક

કેપ્ટન સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો!

કેપ્ટન સભરવાલે એન્જિનને ઈંધણનો પુરવઠો બંધ કરી દીધો હતો!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.