Monday, July 21, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતીય વિમાનો પર પાકિસ્તાને એરસ્પેસ પ્રતિબંધ વધુ લંબાવ્યો

ભારતે પણ 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાન માટે એરસ્પેસ બંધ કર્યો

dharmendravaghela by dharmendravaghela
2025-07-19 12:14:34
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ આતંકી હુમલા બાદ તણાવ ઉભો થયો છે. જેમાં પણ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. જેની બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે. આ પ્રતિબંધને પાકિસ્તાન એરપોર્ટ ઓથીરીટીએ હજુ 24 ઓગસ્ટ સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધ ભારતીય એરલાઈન્સના તમામ વિમાનો, લીઝ પર લીધેલા સૈન્ય કે નાગરિક વિમાનનો સમાવેશ થાય છે. આ અંગેનો નોટમ 18 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો છે જે 24 ઓગસ્ટ સુધી લાગુ રહેશે.
જમ્મુ કાશ્મીરમાં 22 એપ્રિલના રોજ પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ લોન્ચ કરેલા ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાને 24 એપ્રિલથી ભારતીય વિમાનો માટે એરસ્પેસ પ્રતિબંધ બંધ કર્યો છે. જેની બાદ ભારતે પણ 30 એપ્રિલથી પાકિસ્તાની વિમાન માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દીધો છે. તેની બાદથી બંને દેશોએ એકબીજા માટે હજુ પણ એરસ્પેસ બંધ રાખ્યા છે.

Tags: airspace ban for indian planepakistan
Previous Post

અમેરિકામાં GENIUS ACT પસાર, ક્રિપ્ટો યુઝર્સને થશે મોટો ફાયદો

Next Post

કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય! 21 ટાપુઓ પર પ્રવેશબંધી

dharmendravaghela

dharmendravaghela

Related News

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો
તાજા સમાચાર

કાવડયાત્રામાં શિવભક્તો કરતાં ગુંડા વધારે!, સપા ધારાસભ્ય ઈકબાલ મહમૂદના નિવેદનથી હોબાળો

July 21, 2025
23મીથી શરૂ થશે સંસદનું ચોમાસુ સત્ર
તાજા સમાચાર

સંસદનું ચોમાસુ સત્ર શરુ થતાંજ ગૃહમાં હોબાળો

July 21, 2025
19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર
તાજા સમાચાર

19 વર્ષ પૂર્વેના મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ 11 આરોપી નિર્દોષ જાહેર

July 21, 2025
Next Post
કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય! 21 ટાપુઓ પર પ્રવેશબંધી

કચ્છમાં રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટો નિર્ણય! 21 ટાપુઓ પર પ્રવેશબંધી

મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

મુખ્યમંત્રી કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.