Friday, July 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશે કર્યું તે કર્યું, પણ ભારત નિભાવશે પાડોશી ધર્મ : ભારત બર્ન સ્પેશિયાલિસ્ટ ડોકટરો, નર્સોની ટીમ ઢાકા મોકલશે

હિંદુ ધાર્મિક સ્થળો પર હુમલા છતાં ભારતે પાડોશી દેશને પ્લેનક્રેશની દુર્ઘટના બાદ માનવવાના ધોરણે મદદ આપવાની જાહેરાત કરી

dharmendravaghela by dharmendravaghela
2025-07-23 12:06:18
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ હજુ સુધી સતત હિંદુઓ અને હિંદુ ધાર્મિક સ્થળો પર

બાંગ્લાદેશમાં સતત હુમલાઓ થઈ રહ્યા છે. જેના પગલે ભારત સરકારે બાંગ્લાદેશ પ્રત્યે કડક વલણ

અપનાવ્યું છે. તેમજ અનેક પ્રતિબંધો પણ લાદયા છે. જોકે, તેમ છતાં ભારતે પાડોશી દેશને પ્લેનક્રેશની

દુર્ઘટના બાદ માનવવાના ધોરણે મદદ આપવાની જાહેરાત કરી છે. જેમાં ભારત વિમાન ક્રેશના

ઘાયલોની મદદ માટે વિશેષ ડોકટરો અને નર્સની ટીમ મોકલશે.
આ અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે , ભારત જરૂરી મેડીકલ સુવિધા સાથે બર્ન સ્પેશીયાલીસ્ટ ડોકટરો

અને નર્સોની ટીમ ઢાકા મોકલવા આવશે. બર્ન સ્પેશીયાલીસ્ટ આ ઘટનામા દાઝી ગયેલા લોકોનો યોગ્ય

રીતે ઇલાજ કરશે. આ ટીમ દર્દીઓની હાલતનું આકલન કરશે અને તેમની સારવાર કરશે. તેમજ

ભારતમાં તેમના ઈલાજ માટે ભલામણ પણ કરશે. આ ટીમમાં રામ મનોહર લોહિયા અને સફદરજંગ

હોસ્પિટલના ડોકટરો અને નર્સ સામેલ છે.
તા.21 જુલાઈ સોમવારે ઢાકાના ઉત્તર વિસ્તાર દિયાબારીમાં આવેલી માઇલસ્ટોન સ્કૂલ અને કોલેજની બે

માળની ઇમારત પર ચીનમાં બનેલું એફ-7 બીજીઆઇ તાલીમી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં વિમાનમાં તકનીકી ખામી સર્જાઈ,

જેના કારણે આ દુર્ઘટના બની હતી. સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ

(ISPR)અનુસાર, આ ઘટનામાં મૃતકોની સંખ્યા 31 થઈ છે, જ્યારે 165 લોકો ઘાયલ થયા હોવાના

સમાચાર મળી રહ્યા છે. જેમની ઢાકાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે.

Tags: Bangladeshdhakaindia send medical team
Previous Post

પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ: પાર્વથાનેની હરિશ

Next Post

ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ સરકારી નોકરી

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

July 25, 2025
સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત
તાજા સમાચાર

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

July 25, 2025
પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!
આંતરરાષ્ટ્રીય

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

July 25, 2025
Next Post
ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ  સરકારી નોકરી

ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ સરકારી નોકરી

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.