Wednesday, July 23, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ખાદ્યપદાર્થમાં ભેળસેળ કરનારને 7 વર્ષની જેલ, 10 લાખનો દંડ કરાશે

ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે હવે સરકાર વધુ કડક કાર્યવાહી કરશે: ફૂડ સેફ્ટી એક્ટ- 2006માં સુધારો કરવા સરકાર તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2025-07-23 12:13:57
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

સમગ્ર ગુજરાતમાં ખાધ પદાર્થમાં ભેળસેળ કરનારા માટે સરકાર કડક પગલા લેવાની તૈયારીમાં છે. હવે

જો કોઈ વ્યક્તિ હાનિકારક ખોરાકનું વેચાણ કરે છે અને તેના પરિણામે કોઈ મૃત્યુ થાય છે, તો તેવા

કેસમાં 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો

પડશે. સરકાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006ની દંડની જોગવાઈઓમાં સુધારા કરવાની તૈયારીમાં

છે. આ માટે સરકારે નાગરિકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા છે.
ખાધ પદાર્થમાં સામાન્ય ભેળસેળથી લઈને હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય

જોગવાઈમાં સુધારા કરવા સરકાર તૈયાર છે. સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ-2006માં સુધારાની

તૈયારી છે. હાલની જોગવાઈઓ અનુસાર ભેળસેળ માટે કેટલીક સજા નક્કી છે, પરંતુ હવે તેને વધુ કડક

બનાવવા પ્રયાસ થઈ રહ્યો છે જેથી ખોરાકની ગુણવત્તા સાથે કોઈ પણ રમત ન કરી શકે અને જો કોઈ

કરે તો તેમની સામે કડક કાર્યવાહી થાય. આ સુધારા માટે સરકારે નાગરિકો પાસેથી 30 દિવસમાં

ઓનલાઈન વાંધા-સૂચનો મંગાવ્યા છે.આ સુધારાથી ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને

પણ સ્પષ્ટ સંદેશ મળશે કે ખોરાકમાં ભેળસેળ માત્ર નૈતિક નહીં પણ કાનૂની દ્રષ્ટિએ પણ ગંભીર અપરાધ

છે. સામાન્ય ભેળસેળથી લઈ હાનિકારક અને જીવલેણ ભેળસેળ સુધી દરેક પર સખત કાર્યવાહી થશે.

Tags: gujaratnew bill for food safetysaja
Previous Post

ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ સરકારી નોકરી

Next Post

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

dharmendravaghela

dharmendravaghela

Related News

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે
આંતરરાષ્ટ્રીય

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે

July 23, 2025
ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી
તાજા સમાચાર

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

July 23, 2025
ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ  સરકારી નોકરી
તાજા સમાચાર

ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતનાર દિલ્હીના ખેલાડીઓને મળશે સાત કરોડનું પુરસ્કાર અને એ- ગ્રેડ સરકારી નોકરી

July 23, 2025
Next Post
ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

ઊંચા પગાર ધોરણ સાથે ગુજરાતમાં બહાર પડી વર્ગ-3ની સરકારી નોકરી

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે

ભારત-UK ટ્રેડ ડીલને કેબિનેટની મંજૂરી, PM મોદી કાલે હસ્તાક્ષર કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.