Friday, July 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ ભારત સાથે શાંતિ મંત્રણા માટે તૈયાર

ભારતની સ્પષ્ટ વાત: પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દાઓ – પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)ની વાપસી અને આતંકવાદ પર જ વાતચીત કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-07-24 12:10:00
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવિધ મુદ્દે ઘણા મતભેદ અને તણાવો ચાલી રહ્યા છે. ખાસ કરીને પહેલગામ હુમલા બાદ બંને દેશો વચ્ચે થયેલી લશ્કરી કાર્યવાહી બાદ આ તણાવમાં વધારો થયો છે. ત્યારે હવે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ભારત સાથેના તમામ વિવાદો ઉકેલવા માટે વાતચીનની તૈયારી દર્શાવી છે. આ નિવેદન તેમણે બ્રિટિશ હાઈ કમિશનર જેન મેરિયટ સાથે ઇસ્લામાબાદમાં થયેલી મુલાકાત દરમિયાન આપ્યું હતું.
શહબાઝ શરીફે બ્રિટનની હાઈ કમિશનર સાથેની બેઠકમાં જણાવ્યું કે પાકિસ્તાન ભારત સાથેના તમામ મુદ્દાઓ પર ખુલ્લી અને રચનાત્મક ચર્ચા માટે તૈયાર છે. આ ઉપરાંત બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત દક્ષિણ એશિયા અને પશ્ચિમ એશિયાના વર્તમાન પરિસ્થિતિ અંગે પણ વાતચીત થઈ. શરીફે ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવામાં બ્રિટનની ભૂમિકાની પણ પ્રશંસા કરી, જે બંને દેશો વચ્ચે શાંતિની શક્યતાઓને દર્શાવે છે.
ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે તે પાકિસ્તાન સાથે માત્ર બે મુદ્દાઓ – પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK)ની વાપસી અને આતંકવાદ – પર જ વાતચીત કરશે. મે 2025માં પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ ઘટનાએ ચાર દિવસ સુધી ભારે તણાવ ઊભો કર્યો હતો, જે 10 મેના રોજ બંને દેશોના સૈન્ય કાર્યવાહી રોકવાના સમજૂતી સાથે સમાપ્ત થયો.શહબાઝ શરીફે બ્રિટન સરકારના પાકિસ્તાન ઇન્ટરનૅશનલ એરલાઇન્સ (PIA)ની ઉડાનો ફરી શરૂ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી બ્રિટનમાં રહેતા પાકિસ્તાની સમુદાયને મોટી રાહત મળશે અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. આ પગલું બંને દેશો વચ્ચેના આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને પણ નવી ગતિ આપશે.

Tags: shahbaz ready to peace talk withindia
Previous Post

ફેમાના નિયમોના ભંગ બદલ મિંત્રા સામે ઇડીનો રૂ.1654 કરોડનો કેસ

Next Post

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

dharmendravaghela

dharmendravaghela

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા

July 25, 2025
સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત
તાજા સમાચાર

સરકારી શાળાની છત ધરાશાયી, 6 બાળકોના મોત

July 25, 2025
પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!
આંતરરાષ્ટ્રીય

પેલેસ્ટાઇનને મળશે અલગ દેશ તરીકેની માન્યતા!

July 25, 2025
Next Post
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા

ભાવનગર શહેર-જિલ્લાના બ્રીજની ચકાસણી અને રસ્તા રીપેરીંગ કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી

ભાવનગર શહેર-જિલ્લાના બ્રીજની ચકાસણી અને રસ્તા રીપેરીંગ કામગીરી અંગે સમીક્ષા બેઠક મળી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.