Monday, October 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન નૌકાદળની આજથી બે દિવસ કવાયત

ભારતીય નૌકાદળ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયા કિનારા પાસે અંદાજે 60 દરિયાઇ માઇલના અંતરે કવાયત કરશે

dharmendravaghela by dharmendravaghela
2025-08-11 11:16:16
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં પોરબંદર, ઓખા ખાતે બે દિવસ મૅરિટાઇમ ડ્રિલ્સનવી દિલ્હી: પહલગામ હુમલા અને

ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અનેક અવરોધો વચ્ચે બંને દેશના

નૌકાદળ આમનેસામને યુદ્ધ અભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન દ્વારા 11 અને 12

ઑગસ્ટે એકબીજાની જળસીમાની નજીક અલગ-અલગ કવાયત યોજાવાની છે.
બન્ને પાડોશી દુશ્મન દેશના નૌકાદળ અંદાજે 60 દરિયાઇ માઇલના અંતરે કવાયત કરવાના છે. તેઓએ

અરબી સમુદ્રમાં નૌકાદળની આ કવાયતને લગતા જુદા-જુદા જાહેરનામા બહાર પાડ્યા હતા, એમ

સત્તાવાર જણાવાયું છે. ભારતીય નૌકાદળ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયાકિનારા પાસે 11

અને 12 ઑગસ્ટે મૅરિટાઇમ ડ્રિલ્સ યોજશે. બન્ને દેશના નૌકાદળની આ લશ્કરી કવાયત રાબેતા મુજબની

હોવાનો દાવો કરાય છે. આ અંગે પાકિસ્તાન નૌકાદળે પણ પોતાની જળસીમામાં અભ્યાસ કરવા માટે

એરમેન નોટિસ (નોટામ) પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ પોરબંદર અને ઓખાના

દરિયાકિનારે કરશે, જ્યારે પાકિસ્તાનનો દરિયાઈ અભ્યાસ અહીંથી 60 નોટિકલ માઈલના અંતરે થશે. આ

બંને દેશ વચ્ચેના દરિયાઈ અભ્યાસ અંગે મીડિયામાં પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.

Tags: abraian seaindianeval excercisepakistan
Previous Post

ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષી દળોનો મોરચો : વોટ ચોરી’ના આરોપ સાથે આજે 300થી વધુ સાંસદો કરશે માર્ચ

Next Post

‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એક સાથે નૌકાદળમાં સામેલ થશે

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એક સાથે નૌકાદળમાં સામેલ થશે

‘ઉદયગિરિ’ અને ‘હિમગિરિ’ યુદ્ધ જહાજ એક સાથે નૌકાદળમાં સામેલ થશે

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

ખેડૂતોને કેન્દ્ર સરકારની ભેટ, ખાતામાં આવશે 3200 કરોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.