Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

15 ઓગસ્ટથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરાશે

વાહનચાલકોની મુસાફરી વધુ સુવિધાજનક બનશે

dharmendravaghela by dharmendravaghela
2025-08-13 11:52:12
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા 15 ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસથી FASTag એન્યુઅલ પાસ શરૂ કરવામાં આવી રહ્યો છે, જે હાઈવે પર મુસાફરીને વધુ સરળ અને સસ્તી બનાવશે. આ નવો પાસ ખાસ કરીને નિયમિત મુસાફરી કરનારા ખાનગી વાહન ચાલકો માટે બનાવવામાં આવ્યો છે.
આ પાસ હેઠળ, ગ્રાહકો એક વખતની 3,000 રૂપિયાની ચુકવણી સાથે એક વર્ષ સુધી અથવા 200 ટોલ ક્રોસિંગ સુધી મુસાફરી કરી શકશે. આ નિર્ણયથી ટોલ પ્લાઝા પર રાહ જોવાનો સમય ઘટાડવા અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવવાનો પ્રયાસ છે.
NHAIએ આ વર્ષે જૂનમાં FASTag એન્યુઅલ પાસની જાહેરાત કરી હતી, જે ખાનગી કાર, જીપ અને વેન જેવા બિન-વ્યાપારી વાહનો માટે પ્રીપેડ ટોલ પ્લાન છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ પાસ 60 કિલોમીટરની રેન્જમાં આવેલા ટોલ પ્લાઝાની સમસ્યાઓનું સમાધાન કરશે અને એક જ ચુકવણી દ્વારા ટોલ ચૂકવણીને સરળ બનાવશે.આ પાસને FASTag સાથે લિંક કરી શકાય છે, જે વાહનના નોંધણી નંબર સાથે જોડાયેલ હોવો જોઈએ. આ યોજના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે જેમ કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, મુંબઈ-નાસિક, મુંબઈ-સુરત અને મુંબઈ-રત્નાગિરી માર્ગો પર લાગુ થશે.

Tags: fastag monthly passindia
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં જશે અમેરિકાની મુલાકાતે

Next Post

HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!

HDFC બઁકમાં ખાતું ખોલાવનારે હવે 25000 બેલેન્સ રાખવું પડશે!

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે

પાત્રતા વિના મેળવતું મફત સરકારી અનાજ હવે બંધ થશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.