Saturday, September 13, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

લખનઉમાં સરકારી બસ ખીણમાં ખાબકી,પાંચ લોકોના મોત, અનેકને ઇજા

dharmendravaghela by dharmendravaghela
2025-09-12 12:07:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં ફરી એક દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. યુપીની રાજધાની લખનઉમાં

હરદોઈથી લખનઉ આવતી એક સરકારી બસને ગંભીર અકસ્માત નડ્યો છે. આ સરકારી બસ અચાનક

પટલી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત

થયા હોવાનું જાણવા મળ્યું છે. આ બસ કૈસરબાગ ડેપોની બસ હરદોઈથી લખનઉ જઈ રહી હતી, તે

દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ટેન્કરની ટક્કર બાદ બસના ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી

દીધો અને બસ ખીણમાં પડી ખાબકી હતી.
લખનઉ બસ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે,જ્યારે કેટલાય લોકો ઘાયલ થયા હોવાનું જાણવા

મળ્યું છે. અનેક લોકો બસ નીચે દબાઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતા પોલીસ ત્યાં સત્વરે પહોંચી ગઈ

હતી. અત્યારે પોલીસ અને સ્થાનિકો લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી કરી રહ્યાં છે. આ

દુર્ઘટના કાકોરીના ગોલા કુઆનમાં બની હતી.જ્યા બસ બેકાબૂ થતા ખીણમાં પલટી ગઈ હતી. સ્થાનિકોનું

કહેવું છે કે, બસ નીચે ઘણા લોકો ફસાયા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. અત્યારે સુધીમાં

પાંચ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે.
ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.હોસ્પિટલમાં પણ અનેક લોકોની

હાલત વધારે ગંભીર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.એટલું જ નહીં પરંતુ એક વ્યક્તિનું હોસ્પિટલમાં

સારવાર દરમિયાન પણ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. સીએમ યોગીએ આ સમગ્ર ઘટનાની નોંધ

લીધી અને તંત્રને રાહત કામગીરી કરવા માટે આદેશ આપી દીધા છે. આ સાથે ઘાયલોની સારવાર કરવા

માટે પણ આદેશ આપ્યાં છે.

Tags: BUs accidentlucknowup
Previous Post

નેપાળમાં વચગાળાની સરકારનું કોકડું ઉકેલાયું સુશીલા કાર્કીને વડાપ્રધાન બનાવવા સહમતી!

Next Post

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનું ટેરિફ અમેરિકાને જ ભારે પડશે

September 13, 2025
સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી
તાજા સમાચાર

સુરતમાં ટ્રેન ઊંધા ટ્રેક પર દોડવા લાગી મુંબઈની બદલે જલગાંવ ટ્રેક પર ઉપડી

September 13, 2025
કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી
તાજા સમાચાર

કોંગ્રેસના સમયમાં હેલ્થકેર પર બહુ ટેક્સ હતો: PM મોદી

September 13, 2025
Next Post
છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

છત્તીસગઢમાં સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં 10 નક્સલી ઠાર

15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

15માં ઉપરાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતા સીપી રાધાકૃષ્ણન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.