Tuesday, September 16, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ડીપીએપી નેતાના ઘરમાં ઘુસી બુકાનીધારીઓનું ફાયરિંગ

dharmendravaghela by dharmendravaghela
2025-09-16 12:27:33
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

જમ્મુ-કાશ્મીરના ચડૂરા વિસ્તારમાં રાજકીય પક્ષના નેતાના ઘરમાં ગોળીબાર થતાં હડકંપ મચ્યો છે. બે બુકાનીધારી બદમાશોએ સોમવારે મોડી રાત્રે ગુલામ નબી આઝાદ પાર્ટીના એક સ્થાનિક નેતા મોહમ્મદ યુસુફ મીરના ઘર પર ફાયરિંગ કર્યું હતું. આ સંદર્ભે મીરે ચડૂરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગુલાબ નબી આઝાદની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના નેતાના ઘરે મોડી રાત્રે ફાયરિંગ થયુ હતું. જો કે, આ ગોળીબારમાં મોહમ્મદ યુસુફ અને તેમના પરિવારનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ સંદર્ભે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફુટેજમાં જોવા મળ્યું હતું કે, બે બુકાનીધારી બદમાશો યુસુફ મીરના ઘરમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી હુમલાખોરોની ઓળખ કરવાની કામગીરી હાથ ધરી છે.

Tags: chadoorafiringJ&Kpolice
Previous Post

ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા

Next Post

ટ્રમ્પના ટેરિફ વિવાદ અંગે ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાતથી બંગાળ, દિલ્હી જવા સ્પે. ટ્રેનોની જાહેરાત
તાજા સમાચાર

ગુજરાતથી બંગાળ, દિલ્હી જવા સ્પે. ટ્રેનોની જાહેરાત

September 16, 2025
ટ્રમ્પના ટેરિફ વિવાદ અંગે ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ
તાજા સમાચાર

ટ્રમ્પના ટેરિફ વિવાદ અંગે ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

September 16, 2025
ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા
તાજા સમાચાર

ભૂસ્ખલનથી કપડવંજના 32 યાત્રિકો, 50થી વધુ વાહનો ફસાયા

September 16, 2025
Next Post
ટ્રમ્પના ટેરિફ વિવાદ અંગે ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

ટ્રમ્પના ટેરિફ વિવાદ અંગે ભારત-અમેરિકાના સંબંધો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ

ગુજરાતથી બંગાળ, દિલ્હી જવા સ્પે. ટ્રેનોની જાહેરાત

ગુજરાતથી બંગાળ, દિલ્હી જવા સ્પે. ટ્રેનોની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.