Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ વ્યાજદર ઘટાડ્યાં, ભારત ઉપર અસર દેખાશે

dharmendravaghela by dharmendravaghela
2025-09-18 11:57:27
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

યુએસ ફેડરલ રિઝર્વે બુધવારે એક મોટું પગલું ભરતાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો

ઘટાડો કર્યો. સેન્ટ્રલ બેંક દ્વારા પોલિસી રેટમાં આ એક ચતૃર્થાંસ પોઈન્ટના ઘટાડાથી હવે તે 4 થી

4.25%ની રેન્જમાં આવી ગયું છે. અગાઉ વ્યાજ દર 4.25 થી 4.50%ની રેન્જમાં હતા.
ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ આ વર્ષનો યુએસ ફેડનો આ પહેલો વ્યાજદર ઘટાડો છે અને ટ્રમ્પ

વારંવાર ફેડ સામે વ્યાજ દર ઘટાડા અંગે નિશાત તાકી રહ્યા હતા. યુએસના આ પગલાથી એશિયન

બજારો તેમજ ભારતીય શેરબજાર પર અસર થવાની ધારણા છે. અમેરિકામાં વ્યાજદર ઘટાડાથી ટ્રમ્પના

ટેરિફને કારણે ફુગાવાના વધતા જોખમને કાબુમાં આવશે તેવીઅપેક્ષા છે. યુએસ ફેડના ચેરમેન જેરોમ

પોવેલની અધ્યક્ષતામાં બે દિવસીય ફેડરલ રિઝર્વ બેઠકમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ફેડે આ વર્ષના અંત સુધીમાં વધુ પોલિસી રેટમાં વધુ ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે.

Tags: fed reserve cuts interest ratesUSA
Previous Post

ઉત્તરાખંડના ચમોલીમાં મોડી રાત્રે આભ ફાટતાં 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

Next Post

ભારતથી બચવા પાકિસ્તાન સાઉદી અરેબિયાના શરણે

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો
તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

January 13, 2026
Next Post
ભારતથી બચવા પાકિસ્તાન સાઉદી અરેબિયાના શરણે

ભારતથી બચવા પાકિસ્તાન સાઉદી અરેબિયાના શરણે

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબાર: ત્રણ પોલીસકર્મીની હત્યા

અમેરિકાના પેન્સિલવેનિયામાં અંધાધૂંધ ગોળીબાર: ત્રણ પોલીસકર્મીની હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.