Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કરૂર નાસભાગ મામલે આજે મદ્રાસ હાઇકોર્ટમાં સુનાવણી, સીબીઆઈ તપાસની માંગ

ડીએમકેના નેતાઓ દ્વારા આ ગુનાહિત કાવતરૂ કરવામાં આવ્યું હતું: TVK પાર્ટીનો આરોપ

dharmendravaghela by dharmendravaghela
2025-09-29 11:52:25
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

તમિલનાડુના કરૂરમાં અભિનેતા વિજયની એક રેલી દરમિયાન નાસભાગ મચી હતી. આ 2025ની સૌથી મોટી નાસભાગની ઘટના હતી. કારણે કે, આ નાસભાસમાં 39 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સમગ્ર મામલે આજે મદ્રાસ હાઇ કોર્ટમાં સુનાવણી થવાની છે. મહત્વની વાત એ છે કે, અભિનેતા વિજયની તમિલગા વેત્રી કઝગમ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, આ એક કાવતરૂ હતું. જેથી પાર્ટીએ આ કેસમાં સીબીઆઈ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરતી અરજી દાખલ કરી છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે હાઇ કોર્ટમાં આજે બપોર 2 વાગ્યા બાદ આ કેસમાં સુનાવણી કરવામાં આવી શકે તેવી સંભાવનાઓ છે. TVK પાર્ટીના વકીલે એવું કહ્યું છે કે, આ નાસભાગ ગુનાહિત ષડયંત્ર છે. જેથી હાઈ કોર્ટમાં અપીલ કરી છે કે, આ મામલે એક એસઆઈટીની રચના કરવામાં આવે અને સીબીઆઈ દ્વારા ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે! TVK પાર્ટી પાસે ગુનાહિત ષડયંત્રના પુરાવા અને કેટલાક સીસીટીવી વીડિયો પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.તમિલગા વેત્રી કઝગમ TVK પાર્ટીનો આરોપ છે કે, ડીએમકેના નેતાઓ દ્વારા આ ગુનાહિત કાવતરૂ કરવામાં આવ્યું હતું.
અભિનેતા પોતાનો રાજકીય પાવર દેખાડવા માટે તારીખ 27મી સપ્ટેમ્બરે તમિલનાડુના કરૂર જિલ્લામાં મહારેલી યોજી હતી. આ રેલીમાં આશરે 50,000 થી પણ વધારે લોકો ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન કોઈ કારણોસર નાસભાગ થઈ હતી. નાસભાગ બાદ વિજય ચેન્નાઈ થવા માટે રવાના થઈ ગયો હતો. મીડિયા અહેવાલ પ્રમાણે નાસભાગ બાદ વિજયના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ મળી હતી. જો કે, ચેન્નાઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી તો કોઈ પણ શંકાસ્પદ મળ્યું નહોતું. અત્યારે વિજયના ઘરની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Tags: karurstampedTamilnadu
Previous Post

રાજ્યમાં આસોમાં અષાઢી માહોલ, સૂત્રાપાડામાં આંઠ ઇંચ વરસાદ

Next Post

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

dharmendravaghela

dharmendravaghela

Related News

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત
તાજા સમાચાર

વડોદરાના કરજણ નજીક બે બસ ધડાકાભેર અથડાતા 2ના મોત

October 13, 2025
લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા
તાજા સમાચાર

લાલુ- રાબડી દેવી, તેજસ્વી સામે ચારસોવીસીના આરોપ ઘડાયા

October 13, 2025
સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ
તાજા સમાચાર

સાયન્સ સેન્ટર સ્ટેશનના નામમાંથી નહેરુ કાઢી નાખતા કૉંગ્રેસ નારાજ

October 13, 2025
Next Post
“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

“આઈ એમ જ્યોર્જિયા – માય રૂટ્સ, માય પ્રિન્સિપલ્સ” : પીએમ.મોદીએ લખી ઈટલીના PM મેલોનીની આત્મકથાની પ્રસ્તાવના

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

અમેરિકામાં મિશિગનના ચર્ચમાં ઓપન ફાયરિંગ, 4 લોકોના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.