Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

CJI ગવઈના માતા RSSના શતાબ્દી સમારોહમાં હાજરી નહીં આપે!

વિવાદો ટાળવા ઉપરાંત બીમારીનું કારણ આગળ ધર્યું

dharmendravaghela by dharmendravaghela
2025-10-02 11:55:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

5 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી સમારોહ યોજાવાનો છે, આ કાર્યક્રમ માટે

ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈના માતા કમલતાઈ ગવઈને મુખ્ય મહેમાન તરીકે હાજર

રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને કારણે વિવાદ ઉભો થયો હતો. ગઈકાલે બુધવારે

કમલતાઈએ પત્ર લખીને જણાવ્યું કે તેમણે કાર્યક્રમમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ મુજબ આરોપો અને બદનક્ષીને કારણે કમલતાઈ આ નિર્ણય લીધો છે. તેમણે પત્રમાં લખ્યું,

“મને આમંત્રણ મળ્યું હોવાના સમાચાર પ્રકાશિત થતાં જ, ઘણા લોકોએ ફક્ત મારા પર જ નહીં પરંતુ

સ્વર્ગસ્થ દાદાસાહેબ ગવઈ (તેમના પતિ, બિહારના ભૂતપૂર્વ રાજ્યપાલ આર.એસ. ગવઈ) પર પણ

આરોપ લગાવવાનું અને ટીકા કરવાનું શરૂ કર્યું.”
તેમણે લખ્યું, “અમે (ડૉ. ભીમરાવ) આંબેડકરની વિચારધારા અનુસાર અમારું જીવન જીવ્યા છીએ, જ્યારે

દાદાસાહેબ ગવઈએ પોતાનું જીવન આંબેડકરવાદી ચળવળને સમર્પિત કરી દીધું હતું. વિવિધ

વિચારધારાઓવાળા પ્લેટફોર્મ પર પોતાની વિચારધારા રજુ કરવી કરવી પણ મહત્વપૂર્ણ છે, જેના માટે

હિંમતની જરૂર છે. જો હું સ્ટેજ પર હોત, તો મેં આંબેડકરવાદી વિચારધારા રજૂ કરી હોત. “તેમણે લખ્યું કે

તેમના સ્વર્ગસ્થ પતિને બદનામ કરવાના પ્રયાસો થયા, જેને કારણે તેમને ખૂબ જ દુઃખ થયું અને તેમણે

કાર્યક્રમમાં ન જવાનું નક્કી કર્યું. તેમણે એમ પણ કહ્યું કે તેઓ બીમાર છે અને સારવાર હેઠળ છે.

Tags: kamalatai gavaiMaharashtraRss
Previous Post

ઇલોન મસ્ક બન્યા 500 અબજ ડૉલરની નેટવર્થ ધરાવતા દુનિયાની પ્રથમ વ્યક્તિ

Next Post

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

dharmendravaghela

dharmendravaghela

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

મહારાષ્ટ્રમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રહી શકશે! રાજ્ય સરકારનો નિર્ણય

ટ્રમ્પના ટેરિફનીઅસરઃ દેશનો પ્રાઈવેટ મેન્યુફેક્ચરિંગ રેટ ચાર મહિનાને તળિયે

ટ્રમ્પના ટેરિફનીઅસરઃ દેશનો પ્રાઈવેટ મેન્યુફેક્ચરિંગ રેટ ચાર મહિનાને તળિયે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.