Wednesday, November 5, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

છત્તીસગઢ ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

સિગ્નલ આપવામાં કે અન્ય માનવ ભૂલને કારણે અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અહેવાલ

dharmendravaghela by dharmendravaghela
2025-11-05 12:11:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મંગળવારે સાંજે છત્તીસગઢના બિલાસપુર સ્ટેશન નજીક એક મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ ટ્રેન

અને માલગાડી સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 11 મુસાફરોના મોત થયા

છે અને 20થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મેમુ ટ્રેનનો એક ડબ્બો

માલગાડીના ડબ્બાની ઉપર ચડી ગયો છે, જેનાથી આ અકસ્માત કેટલો ભયંકર હતો એનો અંદાજ

લગાવી શકાય છે.
અહેવાલ મુજબ આ અકસ્માત સાંજે 4 વાગ્યાના અરસામાં બન્યો હતો, MEMU પેસેન્જર ટ્રેન કોરબા

જિલ્લાના ગેવરાથી બિલાસપુર જઈ રહી હતી, ત્યારે માલગાડી પાછળ અથડાઈ હતી. આ ટક્કર એટલી

જોરદાર હતી કે મેમુ પેસેન્જર ટ્રેનનો એક કોચ માલગાડીના વેગન પર ચડી ગયો હતો. મૃતકોમાં મેનુ

ટ્રેનના લોકો પાયલોટનો સમાવેશ થયા છે.અકસ્માતની જાણ થતા જ રેલ્વે અધિકારીઓ, સ્થાનિક

વહીવટીતંત્ર અને NDRFની રેસ્ક્યુ ટીમો ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મેડિકલ ટીમો અને

એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી હતી, ડોકટરોએ ઘટનાસ્થળે જ ઘાયલોની સારવાર શરુ કરી હતી અને

ત્યાર બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અકસ્માતને કારણે ઓવરહેડ

ઇલેક્ટ્રિક વાયરિંગ અને સિગ્નલિંગ સિસ્ટમને નુકસાન પહોંચતા સમગ્ર રૂટ પર રેલ ટ્રાફિક ખોરવાઈ ગયો

હતો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે, પ્રાથમિક અહેવાલો સિગ્નલ

આપવામાં ભૂલ અથવા અન્ય માનવ ભૂલને કારણે આ સ્કાસ્માત થયો હોઈ શકે.

Tags: train accident chhattisgarh
Previous Post

ભાવનગરના સીદસર રોડ લક્ષ્મીનગર-૨માં રોડ ખોદી નાખવામાં આવતા રહીશો પરેશાન

Next Post

ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’ GSTની આવકમાં તોતિંગ વધારો

dharmendravaghela

dharmendravaghela

Related News

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!
તાજા સમાચાર

ગંગા ન્હાવા જતા 8 શ્રદ્ધાળુઓ કાલકા હાવડા એક્સપ્રેસ ટ્રેન હેઠળ કચડાયા!

November 5, 2025
ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ
તાજા સમાચાર

ધરપકડ વોરન્ટ ઈશ્યૂ કરવાના નિયમને લઈને શૈક્ષિક મહાસંઘનો ઉગ્ર વિરોધ

November 5, 2025
પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનમાં સુપ્રીમ કોર્ટના ભોંયરામાં બ્લાસ્ટ

November 5, 2025
Next Post
ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’ GSTની આવકમાં તોતિંગ વધારો

ગુજરાત બન્યું ભારતનું ‘ફેક્ટરી હબ’ GSTની આવકમાં તોતિંગ વધારો

ઇન્ડિગો એરલાઈન્સને 2,582 કરોડનું નુકસાન

ઇન્ડિગો એરલાઈન્સને 2,582 કરોડનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.