Tuesday, November 25, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક : 9 બાળકો સહિત 10ના મોત

મોડી રાત્રે કરવામાં આવેલી સ્ટ્રાઈકમાં એક મકાન સંપૂર્ણ નાશ પામ્યું : પાકિસ્તાન તરફથી સત્તાવાર કોઈ નિવેદન નહીં

dharmendravaghela by dharmendravaghela
2025-11-25 11:41:01
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી કાર્યવાહીના પરિણામે સરહદ પર તણાવ ફરી વધ્યો છે. અફઘાન તાલિબાનના પ્રવક્તા જબિહુલ્લાહ મુજાહિદે માહિતી આપી હતી કે મોડી રાત્રે પાકિસ્તાની સેનાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 9 બાળકો અને 1 મહિલા સહિત કુલ 10 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 5 છોકરાઓ અને 4 છોકરીઓનો સમાવેશ થાય છે. મુજાહિદના જણાવ્યા મુજબ, આ હુમલો રાત્રે 12 વાગ્યે ગેરબઝવો જિલ્લામાં સ્થાનિક નિવાસી વિલાયત ખાનના ઘર પર કરવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું આખું ઘર ધ્વસ્ત થઈ ગયું હતું.

તાલિબાની નેતા જબિહુલ્લાહ મુજાહિદે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સેનાએ ખોસ્ત સિવાય કુનર અને પક્તિકા પ્રાંતોમાં પણ હવાઈ હુમલા કર્યા હતા, જેના પરિણામે 4 નાગરિકો ઘાયલ થયા છે. આ ઘટના સાથે સંબંધિત તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરી હતી, જેમાં ધ્વસ્ત થયેલા ઘરનો કાટમાળ અને મૃત બાળકોના મૃતદેહો સ્પષ્ટપણે દેખાય છે.

આ ઘટના અંગે પાકિસ્તાનની સેના કે વિદેશ મંત્રાલય તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી. આ બૉમ્બમારો એવા સંજોગોમાં થયો છે જ્યારે એક દિવસ પહેલાં જ પાકિસ્તાનના પેશાવરમાં બે આત્મઘાતી હુમલા થયા હતા, જેમાં ત્રણ અર્ધસૈનિક કર્મચારીઓનાં મોત નીપજ્યાં હતાં. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલાઓ માટે અફઘાન સરહદની અંદર છુપાયેલા હોવાનો આરોપ મૂકાયેલા આતંકવાદી તત્વોને જવાબદાર ગણાવ્યા હતા.

Tags: afghanistankhostpakistan air strike
Previous Post

ઇથિયોપિયા જ્વાળામુખીની રાખ ભારત પહોંચી

Next Post

ઉત્તર ભારતમાં ઠંડી વધી : કાશ્મીરમાં માઇનસ પાંચ ડિગ્રી ઠંડી

dharmendravaghela

dharmendravaghela

Related News

શ્રીરામ જન્મભૂમિ મંદિર પર લહેરાયો ‘ ધર્મધ્વજ ‘
તાજા સમાચાર

શ્રીરામ જન્મભૂમિ મંદિર પર લહેરાયો ‘ ધર્મધ્વજ ‘

November 25, 2025
અરુણાચલ પ્રદેશ ભારતનું જ છે અને રહેશે : યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ
તાજા સમાચાર

અરુણાચલ પ્રદેશ ભારતનું જ છે અને રહેશે : યુવતી સાથે દુર્વ્યવહાર મામલે ભારતનો ચીનને જવાબ

November 25, 2025
કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી કરી નાપાક હરકત ભારતીય ધ્વજ ફાડ્યો
આંતરરાષ્ટ્રીય

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી કરી નાપાક હરકત ભારતીય ધ્વજ ફાડ્યો

November 25, 2025
Next Post
ઉત્તર ભારતમાં ઠંડી વધી : કાશ્મીરમાં માઇનસ પાંચ ડિગ્રી ઠંડી

ઉત્તર ભારતમાં ઠંડી વધી : કાશ્મીરમાં માઇનસ પાંચ ડિગ્રી ઠંડી

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી કરી નાપાક હરકત ભારતીય ધ્વજ ફાડ્યો

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ફરી કરી નાપાક હરકત ભારતીય ધ્વજ ફાડ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.