Wednesday, November 26, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં જાનૈયાઓની કાર નહેરમાં ખાબકતા પાંચના મોત

કારના ચાલકને ગંભીર હાલતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2025-11-26 11:58:39
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશમાં જાનૈયા સાથે અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે લગ્નથી પરત ફરતી વખતે

જાનૈયાઓની ગાડી નહેરમાં ખાબકી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થઈ ચુક્યા છે. કાર

ડ્રાઇવરની સ્થિતિ હાલ નાજુક છે. આ અકસ્માતની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ

હતી અને ગ્રામીણોની મદથી કારમાં સવાર લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવરને એમ્બ્યુલન્સથી

હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, લગ્નથી પરત ફરી રહેલા જાનૈયાઓની કાર ઢખેરવા-ગિરજાપુરી હાઇવે પર

અનિયંત્રિત થઈ ગઈ અને શારદા નહેરમાં ખાબકી હતી. કાર પડવાનો અવાજ આવતા જ આજુબાજુના

લોકો દોડીને આવ્યા અને પોલીસને આ વિશે સૂચના આપી. કારનો દરવાજો લૉક હોવાના કારણે અંદર

બેઠલા લોકો બહાર આવી શક્યા નહીં અને ન તો ગ્રામીણો કારનો દરવાજો ખોલી શક્યા. લોકો કંઇ કરી

શકે તે પહેલાં જ કાર નહેરમાં ડૂબી ગઈ હતી.

Tags: car accidentsharda naharup
Previous Post

ગાંધીનગરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની એનઆઇએએ કસ્ટડી લીધી

Next Post

હિંમતનગરમાં ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ઇજનેર સહિત ચારના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા
તાજા સમાચાર

હિંમતનગરમાં ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ઇજનેર સહિત ચારના મોત

November 26, 2025
ગાંધીનગરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની એનઆઇએએ કસ્ટડી લીધી
તાજા સમાચાર

ગાંધીનગરમાંથી ઝડપાયેલા ત્રણ આતંકીઓની એનઆઇએએ કસ્ટડી લીધી

November 26, 2025
કમ્પ્યુટર બનાવતી એચ.પી.કંપની વધુ છ હજાર કર્મચારીઓની છટણી કરશે
આંતરરાષ્ટ્રીય

કમ્પ્યુટર બનાવતી એચ.પી.કંપની વધુ છ હજાર કર્મચારીઓની છટણી કરશે

November 26, 2025
Next Post
નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

હિંમતનગરમાં ટ્રક અને રોડ રોલર વચ્ચે અકસ્માતમાં ઇજનેર સહિત ચારના મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.