Tuesday, January 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અજમેર દરગાહ મૂળ શિવ મંદિર હોવાનો દાવો

જિલ્લા કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં અજમેર દરગાહ મૂળરૂપે શિવ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો

dharmendravaghela by dharmendravaghela
2026-01-13 12:42:18
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

રાજસ્થાનમાં આજે એક જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં અજમેર દરગાહ

મૂળરૂપે ‘શિવ મંદિર’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ આ સ્થળનો સર્વે કરવાની પણ માંગ

કરવામાં આવી હતી.

આ અરજી અજમેરની એક કોર્ટમાં જમણેરી જૂથ મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય પ્રમુખ રાજવર્ધન સિંહ

પરમાર દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અજમેર દરગાહ એક શિવ મંદિર હતું અને પછીથી

તેને દરગાહ બનાવી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા માટે લડી રહ્યો છું. પહેલા રાષ્ટ્રપતિને

એક અરજી સોંપવામાં આવી હતી. જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલી દેવામાં આવી છે.

તેમણે વધુમાં કહ્યું કે અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ(એએસઆઇ) દ્વારા સર્વેક્ષણની પણ માંગ

કરવામાં આવી છે. વરિષ્ઠ વકીલ એ પી સિંહે જણાવ્યું કે અરજી અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં

દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો કે આ જગ્યાએ ભગવાન શિવને સમર્પિત એક મંદિર હતું

અને તે પ્રાચીન કાળનું છે.

વર્ષ ૨૦૨૪માં હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પણ આવો દાવો કરતી એક અરજી દાખલ કરી હતી.

જેમાં કહેવામાં આવ્યું હતું કે સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ એક મંદિરની જગ્યા ઉપર

બનાવવામાં આવી હતી. તેમણે દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવાની માંગ પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અજમેર શરીફ દરગાહને ભારતના સૌથી પવિત્ર મુસ્લિમ યાત્રાધામો પૈકીનું એક

માનવામાં આવે છે. તે અજમેરમાં એક પ્રખ્યાત સ્થળ પણ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી પર્શિયાના એક

સૂફી સંત હતા. તેઓ અજમેર આવ્યા અને ઇ.સ. ૧૧૯૨ થી ૧૨૩૬ સુધી એટલે કે તેમના મૃત્યુ સુધી

પોતાનું ઘર બનાવીને રહ્યા હતા.

Tags: ajmer dargahShiv mandir
Previous Post

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા : કેન્દ્રીય ટીમ દ્વારા તપાસ

Next Post

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

dharmendravaghela

dharmendravaghela

Related News

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ
આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

January 13, 2026
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે
તાજા સમાચાર

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

January 13, 2026
પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા : કેન્દ્રીય ટીમ દ્વારા તપાસ
તાજા સમાચાર

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા : કેન્દ્રીય ટીમ દ્વારા તપાસ

January 13, 2026
Next Post
અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

અમેરિકાના ટેરિફની ભારત પર અસર : ટેરિફ વધીને ૭૫ ટકા થઈ શકે

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

બાંગ્લાદેશમાં હિન્દૂ રીક્ષાચાલકની ઢોરમાર મારી હત્યા : રીક્ષાની લૂંટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.