Tuesday, February 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી?

બંગાળમાં મતદાર યાદી સુધારણા મામલે મમતા બેનરજીના ભાજપ અને ચૂંટણી પંચ પર પ્રહાર

dharmendravaghela by dharmendravaghela
2026-02-03 11:48:52
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વોટર લિસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે. ખાસ કરી સીએમ મમતા બેનર્જી પણ આ મામલે મેદાને ઉતર્યાં છે. આ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બંનેર્જીએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત પછી મમતાએ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર ગંભીર પ્રહારો પણ કર્યાં છે. મમતા બેનર્જીએ ચૂંટણી આયોગ પર ભાજપના ઇશારા પર કામ કરવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે મામલો વધારે ઉગ્ર બન્યો છે.

મળતી વિગતો પ્રમાણે ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવા મમતા બેનર્જી સાથે ટીએમસીના નેશનલ જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જી, પાર્ટીના ધારાસભ્ય કલ્યાણ બેનર્જી અને અન્ય લોકો ઓફિસ પહોંચ્યા હતા. આ લોકોએ ઓફિસ બહાર હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી કમિશનરને મળ્યા પછી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી? ચૂંટણીવાળા રાજ્યોને છોડી શકાય? આસામમાં ભાજપ સરકાર છે, ત્યાં SIRની પ્રક્રિયા કેમ શરૂ કરવામાં આવી નથી. એટલે મમતા બેનર્જીએ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા ભાજપના ઈશારે પશ્ચિમ બંગાળને ટાર્ગેટ કરવામાં આવ્યું છે.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે, એસઆઈઆરની કામગીરી દરમિયાન પશ્ચિમ બંગાળમાં 150 લોકોના મોત થયા. આટલા લોકોના મોતની જવાબદારી ચૂંટણી પંચની છે. તમારી પાસે ભાજપની તાકાત છે, અમારી પાસે જનતાની તાકાત છે. અમારી સાથે ખરાબ વર્તન થયું. આવું અહંકારી ચૂંટણી પંચ મેં ક્યારેય જોયું નથી’. મૂળ વાત એ છે કે, પ્રતિદિન એસઆઈઆરનો વિવાદ વધી રહ્યો છે. મમતા સરકાર પણ આનો ભરપૂર વિરોધ કરી રહી છે.

Tags: electionmamata banerjeesirwest bengal
Previous Post

ભારત આવતા પ્રવાસીઓ હવે ૭૫૦૦૦ સુધીનો ડ્યુટી ફ્રી સામાન લાવી શકશે

Next Post

ભાવનગરના ભરતનગરમાં યુવાન પર હુમલો કરનાર બેન્કના રીકવરી એજન્ટ સહીત ચારની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ભારત આવતા પ્રવાસીઓ હવે ૭૫૦૦૦ સુધીનો ડ્યુટી ફ્રી સામાન લાવી શકશે

February 3, 2026
તાજા સમાચાર

આત્મવિશ્વાસ થકી વિકસિત ભારતનું સ્વપ્ન થશે સાકાર : પીએમ મોદી

February 3, 2026
તાજા સમાચાર

વસતી ગણતરીમાં જ્ઞાતિ અંગેના પુરાવા આપવા જરૂરી ? સુપ્રીમ કોર્ટનો સરકારને સવાલ

February 3, 2026
Next Post

ભાવનગરના ભરતનગરમાં યુવાન પર હુમલો કરનાર બેન્કના રીકવરી એજન્ટ સહીત ચારની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.