Tag: west bengal

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા ૮૪ દેશી બનાવટના બોમ્બ મળી આવતા ખળભળાટ

પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચેના આક્ષેપ-પ્રતિઆક્ષેપોની વચ્ચે રાજ્યમાં સુરક્ષા ...

SIR’ની કામગીરીમાં અવરોધ દૂર નહીં કરાય તો અરાજકતા સર્જાશે : સુપ્રીમ કોર્ટ

પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિબ્યુનલની રચના કરાઈ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચ દ્વારા મતદારોનું વેરિફિકેશન કરતી પ્રક્રિયા એસઆઇઆર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં જે પણ લોકોના નામ ...

મમતા બેનર્જીના જુના સાથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું નિધન

પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી 'ચાણક્ય' તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું ...

ચૂંટણીના ૩ મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં કેમ SIR પ્રક્રિયા શરૂ કરવામાં આવી?

વિધાનસભા ચૂંટણી પહેલાં પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા વોટર લિસ્ટ મામલે રાજકારણ ગરમાયું છે. ખાસ કરી સીએમ મમતા બેનર્જી પણ આ ...

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા : કેન્દ્રીય ટીમ દ્વારા તપાસ

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા : કેન્દ્રીય ટીમ દ્વારા તપાસ

પશ્ચિમ બંગાળના પરગણા જિલ્લાના બારાસાતમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ બંને દર્દીઓ ...

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી

પશ્ચિમ બંગાળના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને એક ઈમેલ દ્વારા જીવથી મારી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો હતો. રાજભવનના વરિષ્ઠ ...

બંગાળમાં બાબરી જેવી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ સાથે ઓવૈસી ગઠબંધન નહીં કરે

બંગાળમાં બાબરી જેવી મસ્જિદનો પાયો નાખનાર હુમાયુ સાથે ઓવૈસી ગઠબંધન નહીં કરે

બાબરી મસ્જિદનો મુદ્દો પુનઃ ચર્ચામાં છે અને આ વખતે બાબરીનો મુદ્દો ઉત્તર પ્રદેશથી નહિ પણ પશ્ચિમ બંગાળથી ચર્ચામાં આવ્યો છે. ...

કોલસા માફિયાઓના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઇડીના વ્યાપક દરોડા

કોલસા માફિયાઓના કેસમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઇડીના વ્યાપક દરોડા

કોલસા માફિયાના કેસોના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઝારખંડમાં 18 સ્થળોએ અને પશ્ચિમ બંગાળમાં 24 સ્થળોએ દરોડા પાડ્યા છે. એજન્સીનો દાવો છે ...

કોલકાતાની હોટલમાં આગ, 14નાં મોત : 22 લોકોને બચાવી લેવાયા

કોલકાતાની હોટલમાં આગ, 14નાં મોત : 22 લોકોને બચાવી લેવાયા

કોલકાતાના ફાલપટ્ટી માછીમારી વિસ્તારમાં મંગળવારે રાત્રે એક હોટલમાં લાગેલી આગમાં 14 લોકોના મોત થયા છે. આગ પર કાબુ મેળવી લેવામાં ...

Page 1 of 5 1 2 5