Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

તાલિબાન ભડકયું: ખોટો દાવો ન કરે પાકિસ્તાન

પાકિસ્તાને પત્ર લખીને દાવો કર્યેા છે કે, મસુદ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલ છે

aaspassdaily by aaspassdaily
2022-09-15 11:20:47
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અફઘાનિસ્તાનમાં મસુદ અઝહરની હાજરીના દાવાને લઈને પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઝઘડો શરૂ થયો છે. તાલીબાને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. મસુદ અઝહર અફઘાનિસ્તાનમાં નથી આથી કોઈપણ પુરાવા વગર ખોટા દાવા કરવાથી દ્રિપક્ષીય સંબંધો પર તેની નકારાત્મક અસર થઈ શકે છે.
તાલીબાને કહ્યું કે અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ કિંમતે બીજા દેશ વિરૂધ્ધ નહીં થયા દઈએ. વાસ્તવમાં પાકિસ્તાને પત્ર લખીને દાવો કર્યેા છે કે, મસુદ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલ છે આથી તેની ધરપકડમાં તાલીબાન સરકાર અમને સહયોગ આપશે.
મસુદ અઝહરને ૩૧ ડિસેમ્બર ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સની ફલાઈટ આઈસી ૮૧૪ના હાઈજેક બાદ ભારતીય જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં હુમલા બાદ તેને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તાલિબાનને લખેલા પત્રમાં દાવો કર્યેા છે કે, અઝરત અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર વિસ્તારમાં છુપાયેલ છે. આથી તેને શોધી કાઢવામાં આવે અને તેની ધરપકડ કરી તુરતં જાણ કરવામાં આવે.

Tags: afghanistanmasood azahartaliban angry pakistan
Previous Post

કાર અકસ્માતમાં બચી ગયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી

Next Post

મુંબઈ ગુજરાતનો હિસ્સો બની જાય તો આશ્ચર્ય નહીં!

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
મુંબઈ ગુજરાતનો હિસ્સો બની જાય તો આશ્ચર્ય નહીં!

મુંબઈ ગુજરાતનો હિસ્સો બની જાય તો આશ્ચર્ય નહીં!

કોરોના હવે ખત્મ થવાના આરે: વિશ્વ આરોગ્ય સંગઠનની જાહેરાત

કોરોના હવે ખત્મ થવાના આરે: વિશ્વ આરોગ્ય સંગઠનની જાહેરાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.