Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

UGCએ આપેલા નિર્દેશોનું 8 સપ્તાહમાં પાલન કરો: ગૂજરાત વિદ્યાપીઠને આદેશ

વાઈસ ચાન્સેલર ડૉ. રાજેન્દ્ર ખીમાણીની અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી

aaspassdaily by aaspassdaily
2022-09-22 10:22:04
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગૂજરાત વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર (Vice Chancellor) એટલે કે ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીને ગત વર્ષે નવેમ્બર માસમાં તેમના પદ પરથી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC) દ્વારા હટાવવામાં આવ્યા હતાં. ત્યારે UGCના આ નિર્ણય સામે રાજેન્દ્ર ખીમાણીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. ત્યારે રાજેન્દ્ર ખીમાણીની આ અરજીને હાઇકોર્ટે ફગાવી દીધી છે.
હાઇકોર્ટે ગૂજરાત વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટે જણાવ્યું કે, ‘ગૂજરાત વિદ્યાપીઠ 8 સપ્તાહમાં UGCના નિર્દેશનું પાલન કરે.’ મહત્વનું છે કે, UGCએ ખિમાણીને પદ પરથી હટાવવાનો નિર્દેશ કર્યો હતો. આથી, ઉપ કુલપતિ ડૉ. રાજેન્દ્ર ખીમાણીએ UGCના નિર્ણય સામે હાઈકોર્ટમાં રિટ કરી હતી. પરંતુ હાઇકોર્ટે તેઓની અરજી ફગાવી દેતા વિદ્યાપીઠને UGCના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ આપી દીધો.

UGC ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડી શકે
ઉલ્લેખનીય છે કે, યુજીસીના નિયમ મુજબ કોઈ વ્યક્તિ વાઇસ ચાન્સલેરની લાયકાત ધરાવતા ન હોય તો તેને યુજીસી હટાવી શકે છે. આથી ગૂજરાત વિદ્યાપીઠને નિર્દેશ આપેલો કે રાજેન્દ્ર ખીમાણીને હટાવવામાં આવે. જો કે આ નિર્દેશનું પાલન વિદ્યાપીઠ દ્વારા કરવામાં નથી આવ્યું. આથી જો આ નિર્દેશનું પાલન નહીં કરવામાં આવે તો ગૂજરાત વિદ્યાપીઠને મળતી ગ્રાન્ટ પર રોક લગાવવાની ફરજ પાડવામાં આવશે.

Tags: gujaratgujarat vidhyapithhish court aadesh
Previous Post

નવરાત્રી કાઉન્ટ ડાઉન : ડિઝાઈનર સામે માટીના ગરબાનું મહત્વ હજુ અકબંધ

Next Post

ટેરર ફન્ડિંગ : 10 રાજ્યોમાં દરોડા- 100થી વધુની ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
ટેરર ફન્ડિંગ : 10 રાજ્યોમાં દરોડા- 100થી વધુની ધરપકડ

ટેરર ફન્ડિંગ : 10 રાજ્યોમાં દરોડા- 100થી વધુની ધરપકડ

નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ

નેશનલ ગેમ્સમાં ગુજરાતને પ્રથમ ગોલ્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.