Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એક પંથ દો કાજ : ગારિયાધાર બેઠક પરથી જીતુ વાઘાણીને લડાવવા ભાજપનો વ્યૂહ ?!

પાટીદાર વોટબેંક જાળવી રાખવા અને પશ્ચિમ બેઠક પર વધેલા વિરોધને ખાળવા થશે પ્રયાસ !

aaspassdaily by aaspassdaily
2022-09-26 14:09:09
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરની ગારિયાધાર બેઠક પાટીદાર મતોનું પ્રભુત્વ ધરાવે છે, આ બેઠક પરથી ભાજપ હવે જીતુ વાઘાણીને આગામી ચૂંટણી લડાવે તેવો વ્યૂહ ગોઠવાઈ રહ્યો છે. આ બેઠક પરથી કેશુ નાકરાણી સતત જીતતા આવ્યા છે, તાજેતરમાં કેશુભાઈને ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનાવી તેને મોટું પદ આપ્યું છે.
ભાવનગરની પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ હાલ જીતુ વાઘાણી શિક્ષણ કેબિનેટ મંત્રી છે પરંતુ વર્તમાન બેઠક પર વિરોધ તેમજ ગારિયાધાર બેઠક પર પાટીદારો મતોને અંકે કરવા ભાજપ આ વ્યૂહ અપનાવે તેવી સંભાવનાઓ રાજકીય પંડિતો નિહાળી રહ્યા છે. પશ્ચિમની બેઠક પર નો રીપીટના સુર સાથે ચોક્કસ આગેવાનો તેની સામે પડ્યા છે, બીજી બાજુ ગારિયાધારમાં કેશુભાઈના સ્થાને સક્ષમ અને પાટીદાર ચહેરાની જરૂરિયાત જીતુભાઈ પૂરી કરી શકે તેમ હોવાનું ભાજપનું માનવું છે, વઘણીનું વતન સિહોર નજીકનું સુરકા ગામ છે એટલે તેનો વિસ્તાર પણ ગણાય છે વળી પાટીદારોને રીઝવવા પટેલ ચહેરો પણ છે આથી જીતુ વાઘણીની બેઠક ફરે છે તે વાતને ભાજપનું એક વર્તુળ ચોક્કસ હોવાનું માની રહ્યું છે. !

 

Tags: bhavanagarJitu vaghani gariyadhar bethak parthi ladavashe?
Previous Post

ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી

Next Post

અકવાડા લેકના રૂ.16 કરોડના વિકાસ કામમાં ટેન્ડર ફાળવવામાં કોર્પોરેશને નિયમો નેવે મૂકયા

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી કર્યો હુમલો
આંતરરાષ્ટ્રીય

હિન્દ મહાસાગરમાં યુએસ-યુકેના સંયુક્ત લશ્કરી થાણા ઉપર ઇરાનનો મિસાઈલ હુમલો

March 21, 2026
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે 1434 વિદ્યાર્થીઓને ડિગ્રી થશે એનાયત
તાજા સમાચાર

નિરોગી નાગરિક આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરી શકે : રાષ્ટ્રપતિ

March 21, 2026
અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું ઘડાયું હતું કાવતરું
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહી હળવી કરવાનો ટ્રમ્પનો સંકેત

March 21, 2026
Next Post

અકવાડા લેકના રૂ.16 કરોડના વિકાસ કામમાં ટેન્ડર ફાળવવામાં કોર્પોરેશને નિયમો નેવે મૂકયા

ભાજપ નિયમ લાદે કે ન લાદેઃ પૂર્વ - પશ્ચિમ બેઠકમાં કાર્યકરોએ આલાપ્યો સુર ‘નો રિપીટ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.