Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

શ્રેષ્ઠ શિક્ષક, વહિવટી કર્મચારી અને સેવકના એવોર્ડ આપશે આચાર્ય સંઘ

રવિવારે સાંજે સ્વામિનારાયણ વિદ્યાલય-ચિત્રા ખાતે યોજાશે કાર્યક્રમ

aaspassdaily by aaspassdaily
2022-10-12 13:10:29
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર શહેર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંઘ દ્વારા વિવિધ શૈક્ષણિક અને રચનાત્મક કાર્યક્રમોના ભાગરૂપે શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ વહિવટી કર્મચારી તથા શ્રેષ્ઠ સેવકનું સન્માન કરવાનો કાર્યક્રમ તા.૧૬ને રવિવારે સાંજે પાંચ કલાકે સ્વામિનારાયણ વિદ્યાલય ચિત્રા ખાતે યોજાશે. જેમાં પોતાની નિયમિત ફરજ ઉપરાંત શિક્ષણનું વિશેષ કાર્ય કરતા શિક્ષકોને આચાર્ય સંઘ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

કોરોના મહામારીના બે વર્ષ પછી યોજાનારા આ કાર્યક્રમમાં વિશુધ્ધાનંદ હાઇસ્કૂલના હિતેશભાઇ કનાડા, નંદકુંવરબા હાઇસ્કૂલના કલ્યાણીબેન દવે, દક્ષિણામૂર્તિના દિનેશભાઇ પરમાર, બી.એમ. કોમર્સના જયદેવભાઇ મહેતાને શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ અપાશે.

આ ઉપરાંત એમ.વી. રાણા હાઇસ્કૂલના દિગ્વિજયસિંહ ગોહિલ તથા મસ્તરામજી હાઇસ્કૂલના તેજસ જાેષીને શ્રેષ્ઠ વહિવટી કર્મચારીનો એવોર્ડ અપાશે. જ્યારે એમ.કે. જમોડ હાઇસ્કૂલના રમેશભાઇ રાણાને શ્રેષ્ઠ સેવકનો એવોર્ડ આપવામાં આવશે.

આ ઉપરાંત આચાર્ય સંઘ દ્વારા સમાજના વંચિત ક્ષેત્રોમાં કાર્ય કરતા હોય તેવા સેવાભાવીને સન્માનવાનો પણ ઉપક્રમ છે તેમાં ભાઇબંધની નિશાળ નામથી કાર્ય કરતા યુનિવર્સિટીના કર્મચારી ડો.ઓમભાઇ ત્રિવેદીનું શ્રેષ્ઠ સામાજિક શૈક્ષણિક કાર્ય એવોર્ડ આપી સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દરેક શાળાના શિક્ષકો અને આચાર્યોને ઉપસ્થિત રહેવા સંઘના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા અનુરોધ કરાયો છે.

Tags: aacharya sang sanman karshebhavnagar
Previous Post

અધેલાઇ અને માઢીયા ગામેથી મળ્યા ટીબીના ૯ શંકાસ્પદ કેસ

Next Post

બુધાભાઇ પટેલ આયોજીત અલૌકિક યાત્રા હેમખેમ ભાવનગર પરત

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
બુધાભાઇ પટેલ આયોજીત અલૌકિક યાત્રા હેમખેમ ભાવનગર પરત

બુધાભાઇ પટેલ આયોજીત અલૌકિક યાત્રા હેમખેમ ભાવનગર પરત

રમેશ મેરજા ભાવનગરના નવા કલેક્ટર

રમેશ મેરજા ભાવનગરના નવા કલેક્ટર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.