Sunday, July 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી

aaspassdaily by aaspassdaily
2022-10-13 10:56:54
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળેલી, જેમાં કેન્દ્રીય કેબિનેટએ નિર્ણય લઈ રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી આપી છે. આ અંગે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે જણાવ્યું કે, મોદીજીના નેતૃત્વમાં કેબિનેટે ગુજરાતના તૂણા-ટેકરા, દીનદયાળ પોર્ટ ખાતે PPP મોડ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને કાર્ગો વિકસિત કરવા મંજૂરી આપી છે. ઉત્તર ભારતમાં માલસામાનના પરિવહનની જરૂરિયાતની પરિપૂર્ણતા સાથે આનાથી કંડલાની વ્યવસાય ક્ષમતામાં વધારો થશે અને રોજગારી પણ વધશે.
આ અંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાએ લખ્યું કે, ગુજરાતના કંડલામાં દીનદયાળ પોર્ટના વિસ્તરણને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર. આનાથી ગુજરાત સાથે દેશના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વેગ મળશે. લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને વેપારને વેગ મળશે.

Tags: Container Terminal aproovelkandla port
Previous Post

23 IAS અધિકારીઓ બાદ હવે સિનિયર IPSની ટ્રાન્સફરનો તખતો તૈયાર

Next Post

માત્ર 6 ચીજોને બાદ કરતા તમામમાં ભાવવધારો

aaspassdaily

aaspassdaily

Related News

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે
તાજા સમાચાર

પુરીમાં ભગવાન જગન્નાથજી આજે શ્રી મંદિર પરત ફરશે

July 5, 2025
કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો
તાજા સમાચાર

કેન્દ્ર સરકારનો રાહત આપતો નિર્ણય, નેશનલ હાઇવે પરના ટોલ ટેક્સમાં 50 % સુધીનો ઘટાડો

July 5, 2025
દાહોદ, નર્મદા સહિત આ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના
તાજા સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકાઓમાં પડ્યો વરસાદ

July 5, 2025
Next Post
માત્ર 6 ચીજોને બાદ કરતા તમામમાં ભાવવધારો

માત્ર 6 ચીજોને બાદ કરતા તમામમાં ભાવવધારો

60 વર્ષથી ઉપરના વૃદ્ધો ઘરબેઠા કરાવી શકશે લેબોરેટરી ટેસ્ટ

60 વર્ષથી ઉપરના વૃદ્ધો ઘરબેઠા કરાવી શકશે લેબોરેટરી ટેસ્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.