Tuesday, October 14, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાને પૂછપરછ બાદ છોડ્યા

PM મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હોવાનો દાવો

aaspassdaily by aaspassdaily
2022-10-14 11:01:50
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હી પોલીસના દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રભારી ગોપાલ ઈટાલિયાને કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પૂછપરછ બાદ તેઓને છોડી દેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન તેને તેના સમર્થકને સાથે લાવવાનું કારણ પૂછવામાં આવ્યું હતું, પરંતુ તે તેનો સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.
દક્ષિણ-પૂર્વ જિલ્લા પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, રાષ્ટ્રીય મહિલા આયોગે ગોપાલ ઈટાલિયાના વાઈરલ વિડિયો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. આ પછી ગોપાલ ઇટાલિયાને ગુરુવારે જસોલા સ્થિત રાષ્ટ્રીય મહિલા આયોગના કાર્યાલયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું કે, તે લગભગ 40-50 સમર્થકો સાથે રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસે પહોંચ્યા હતા. અહીં સમર્થકોએ હંગામો કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આયોગના એક અધિકારીએ આ અંગે દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદના આધારે સરિતા વિહાર પોલીસ સ્ટેશને તેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પૂછપરછ બાદ મોડી સાંજે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસ અધિકારીઓએ ગુરુવારે મોડી સાંજ સુધી બોલવાનું ટાળ્યું હતું.

Tags: delhi policegopal italiaindia
Previous Post

અબ્દુલ લતીફ રાશિદ બન્યાં ઈરાકના નવા રાષ્ટ્રપતિ

Next Post

ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી: ગુજકેટ પરીક્ષા વગર જ વિધાર્થીઓને પ્રવેશ અપાશે

aaspassdaily

aaspassdaily

Related News

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે
તાજા સમાચાર

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

October 14, 2025
દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ
તાજા સમાચાર

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

October 14, 2025
કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી
તાજા સમાચાર

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

October 14, 2025
Next Post
ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી: ગુજકેટ પરીક્ષા વગર જ વિધાર્થીઓને પ્રવેશ અપાશે

ડિગ્રી ઇજનેરીમાં 5100 સરકારી બેઠકો ખાલી: ગુજકેટ પરીક્ષા વગર જ વિધાર્થીઓને પ્રવેશ અપાશે

ગુજરાત સતત ચોથા વર્ષે લોજિસ્ટીકસ LEADSમાં દેશમાં અગ્રેસર

ગુજરાત સતત ચોથા વર્ષે લોજિસ્ટીકસ LEADSમાં દેશમાં અગ્રેસર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.